પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી પિંગલી વેંકૈયાજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

August 02nd, 02:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી પિંગલી વેંકૈયાજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમને આપણને આપણો ભવ્ય ત્રિરંગો આપવામાં તેમની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. #HarGharTiranga ચળવળને મજબૂત બનાવવા અને ત્રિરંગો ફરકાવવા માટે લોકોને આગ્રહ કરતા, શ્રી મોદીએ harghartiranga.com પર ત્રિરંગો સાથેના તેમના સેલ્ફી અથવા તસવીરો અપલોડ કરવા અપીલ કરી.

પ્રધાનમંત્રીએ પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

August 02nd, 02:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે અને રાષ્ટ્રને ત્રિરંગો આપવાના તેમના પ્રયાસોને યાદ કર્યા છે. શ્રી મોદીએ 9થી 15 ઓગસ્ટની વચ્ચે ત્રિરંગો લહેરાવીને અને harghartiranga.com પર તેમની સેલ્ફી શેર કરીને હર ઘર તિરંગા ચળવળને સમર્થન આપવા પણ નાગરિકોને આગ્રહ કર્યો છે.

પ્રધાનમંત્રીએ પિંગાલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

August 02nd, 10:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પિંગાલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.