પ્રધાનમંત્રીએ વિયેતનામના ફૂ ક્વોક નજીક ભારતીય નાગરિકોની બોટ દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી

July 11th, 06:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના ફૂ ક્વોક નજીક ભારતીય નાગરિકો સાથે થયેલી દુઃખદ બોટ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.