પ્રધાનમંત્રી 17મી જુલાઈએ હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે

July 15th, 06:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી જુલાઈ 2026 ના રોજ હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આશરે સવારે 11 વાગ્યે, પ્રધાનમંત્રી જિંદ રેલવે સ્ટેશન ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. આશરે સવારે 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે ₹14,700 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.

PM in Chandigarh

September 11th, 03:40 pm



Earlier it was about the syllabus but now, more than books you are connected with lives: PM at PGIMER, Chandigarh

September 11th, 02:40 pm



PM to visit Chandigarh and Uttarakhand on September 11

September 10th, 07:11 pm