Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi

July 26th, 10:27 pm

PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharat

વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ

July 26th, 05:00 pm

સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.

PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026

July 26th, 04:30 pm

PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.

Prime Minister expresses gratitude to brave soldiers on Kargil Vijay Diwas

July 26th, 09:48 am

Prime Minister Shri Narendra Modi today stated that on Kargil Vijay Diwas, our nation expresses gratitude to the brave soldiers for their extraordinary courage and commitment towards securing India.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 06th, 06:47 pm

હું મારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે, આ સમયે પ્રવાસ પર છું. પરંતુ ટેકનોલોજીની મદદથી આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપ સૌની સાથે જોડાઈ રહ્યો છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે સંબોધન કર્યું

July 06th, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે એક વીડિયો સંદેશ દ્વારા જનમેદનીને સંબોધિત કરી હતી. પૂર્વ-નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમને કારણે પોતાની ભૌતિક ગેરહાજરી અંગે સ્પષ્ટતા કરતા, તેમણે આ મહત્વપૂર્ણ પ્રસંગ માટે ભૌગોલિક અંતરને ઓછું કરવામાં ડિજિટલ કનેક્ટિવિટીની અદભૂત શક્તિ પર ભાર મૂક્યો હતો. ટેકનોલોજીની મદદથી હું આ ઐતિહાસિક કાર્યક્રમમાં તમારી સાથે જોડાઈ રહ્યો છું, શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

June 26th, 12:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે તેમને એક મહાન સાહિત્યકાર તરીકે યાદ કર્યા જેમના કાર્યોએ ભારતીયોની પેઢીઓમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના જગાડી હતી.

પ્રધાનમંત્રીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 31st, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી

March 23rd, 08:29 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શહીદ દિવસ નિમિત્તે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ સાન માર્ટિન સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી

July 06th, 12:08 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપિતા જનરલ જોસ ડી સાન માર્ટિનને શ્રદ્ધાંજલિ આપીને આર્જેન્ટિનાની તેમની સત્તાવાર મુલાકાતની શરૂઆત કરી છે.