ભારત-સ્લોવાકિયાનું સંયુક્ત નિવેદન

June 15th, 05:32 pm

સ્લોવાક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ રોબર્ટ ફિકોના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 15 જૂન 2026ના રોજ સ્લોવાક પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત લીધી હતી.

સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની સત્તાવાર મુલાકાત અંગે સંયુક્ત નિવેદન

May 22nd, 09:31 pm

ભારત પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ શ્રી નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સે 20-23 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે યુરોપિયન યુનિયનની કાઉન્સિલના સાયપ્રસના અધ્યક્ષપદ દરમિયાન થઈ રહી છે.

ભારત-ઇટાલી સંયુક્ત ડેક્લેરેશન

May 20th, 10:28 pm

ઇટાલિયન રિપબ્લિકના મંત્રી પરિષદના અધ્યક્ષ (પ્રધાનમંત્રી) જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19-20 મે 2026 ના રોજ ઇટાલીની સત્તાવાર મુલાકાત લીધી હતી. જી7 (G7) શિખર સંમેલન માટે જૂન 2024 માં પ્રધાનમંત્રી મોદીની ઇટાલી મુલાકાત અને વર્ષ 2023 માં જી20 (G20) શિખર સંમેલન માટે પ્રધાનમંત્રી મેલોનીની ભારત મુલાકાત બાદ યોજાયેલી આ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ પૂરી પાડી છે. બંને નેતાઓએ ભારત-ઇટાલી સંબંધોને 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી' (સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના સ્તર સુધી લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

નોર્વેના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

May 18th, 04:44 pm

નોર્વેની યાત્રા કરીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. આ દેશ નેચર (પ્રકૃતિ) અને હ્યુમન પ્રોગ્રેસ (માનવ પ્રગતિ) વચ્ચે હાર્મની (સામંજસ્ય) નું એક સુંદર ઉદાહરણ છે.

પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવા પર સશસ્ત્ર દળોને નમન કર્યા

May 07th, 10:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવા પર સશસ્ત્ર દળોના સાહસ, ચોકસાઈ અને સંકલ્પને નમન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર દળોની વીરતાને ઉજાગર કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું

May 07th, 10:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં ભારતનો અસાધારણ વિજય એ દેશના બહાદુર સૈનિકોની અસાધારણ વીરતા અને દેશભક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમણે નોંધ્યું હતું કે દરેક નાગરિકને તેમના અદમ્ય સાહસ, દ્રઢ સંકલ્પ અને ફરજ પ્રત્યેની અતૂટ ભાવના પર ગર્વ છે.

વિયેતનામ સમાજવાદી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાતના પરિણામોની યાદી

May 06th, 03:44 pm

આઈઆરઈએલ (ઇન્ડિયા) લિમિટેડ [IREL (India) Ltd.] અને વિયેતનામના ઇન્સ્ટિટ્યુટ ફોર ટેકનોલોજી ઓફ રેડિયોએક્ટિવ એન્ડ રેર એલિમેન્ટ્સ (ITRRE) વચ્ચે પરસ્પર સહયોગ માટે સમજૂતી કરાર (MoU)

વિયેતનામના રાષ્ટ્રપતિ માનનીય તો લમ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 06th, 01:00 pm

એટલું જ નહીં, તેમણે ભારત યાત્રાની શરૂઆત બોધગયાથી કરી છે. આ આપણા બંને દેશોની સહિયારી સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાને દર્શાવે છે. તેમની આ મુલાકાત અને આપણી સાર્થક ચર્ચાઓથી, આપણે આપણી પરસ્પર સદ્ભાવનાને કેટલાય નક્કર પરિણામોમાં બદલી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી

April 22nd, 11:07 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડિતોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ક્યારેય ભૂલાશે નહીં અને આ દુઃખની ઘડીમાં તેમના પરિવારો સાથે ઉભા રહેવાની રાષ્ટ્રની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

ભારત-ROK સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે સંયુક્ત વ્યૂહાત્મક વિઝન

April 20th, 10:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રિપબ્લિક ઓફ કોરિયા (ROK) ના રાષ્ટ્રપતિ મહામહિમ લી જે મ્યુંગે 19 થી 21 એપ્રિલ 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી, જે કોઈ કોરિયન રાષ્ટ્રપતિ દ્વારા પદ સંભાળ્યા પછી ભારતની સૌથી વહેલી મુલાકાત છે. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને કોરિયન કંપનીઓના અગ્રણી CEOs સહિતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું હતું.

2030 તરફ: એક સંયુક્ત ભારત-EU વ્યાપક વ્યૂહાત્મક કાર્યસૂચિ

January 27th, 06:48 pm

27 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં 16મી ભારત-EU સમિટમાં મંજૂર કરાયેલ સંયુક્ત ભારત-EU વ્યાપક વ્યૂહાત્મક કાર્યસૂચિનો ઉદ્દેશ્ય EU-ભારત સહયોગને વિસ્તૃત, ગાઢ અને વધુ સારી રીતે સંકલન કરીને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે, જેથી ભાગીદારો અને વિશ્વ બંને માટે પરસ્પર ફાયદાકારક, નક્કર અને પરિવર્તનશીલ પરિણામો પ્રાપ્ત થાય.

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખની ભારત મુલાકાત અને 16મા ભારત-EU સમિટ અંગે ભારત-EU સંયુક્ત નિવેદન

January 27th, 06:15 pm

PM મોદીના આમંત્રણ પર, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન ભારતના 77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાનો તરીકે ભારતના રાજ્યોની મુલાકાતે આવ્યા. આ મુલાકાત દરમિયાન, નેતાઓએ ઐતિહાસિક ભારત-EU FTA પર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની પ્રશંસા કરી અને 2030 તરફ: ભારત-EU સંયુક્ત વ્યાપક વ્યૂહાત્મક એજન્ડા અપનાવ્યો.

ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 17th, 12:25 pm

તમારા દ્વારા, હું ખેતરોમાં કામ કરતા તમારા ખેડૂતો, નવા વિચારો રજૂ કરતા સાહસિકો, સમુદાયો અને સંસ્થાઓનું નેતૃત્વ કરતી ગૌરવશાળી મહિલાઓ અને ભવિષ્યને આકાર આપી રહેલા ઇથોપિયાના યુવાનો સાથે પણ વાત કરી રહ્યો છું. આ અપાર સૌભાગ્ય બદલ હું તમારો આભાર માનું છું.

પ્રધાનમંત્રીએ ઇથોપિયામાં સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું

December 17th, 12:12 pm

ભારત અને ઇથોપિયા વચ્ચેના સભ્યતાપૂર્ણ સંબંધોને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે બંને દેશો પ્રાચીન શાણપણને આધુનિક મહત્વાકાંક્ષા સાથે જોડે છે. આ સંદર્ભમાં તેમણે નોંધ્યું કે ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ઇથોપિયાનું રાષ્ટ્રગીત બંને તેમની ભૂમિને માતા તરીકે સંબોધે છે. બંને દેશોના સહિયારા સંઘર્ષનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ 1941માં ઇથોપિયાના લોકોની સાથે તેમની સ્વતંત્રતા માટે લડનારા ભારતીય સૈનિકોના યોગદાન પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ઇથોપિયાના લોકોના બલિદાનના પ્રતીક, એડવા વિજય સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવી એ તેમના માટે સન્માનની વાત છે.

પ્રધાનમંત્રીએ ઇથોપિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

December 17th, 12:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એડિસ અબાબામાં નેશનલ પેલેસ ખાતે ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઇથોપિયાના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. અબી અહેમદ સાથે મુલાકાત કરી. મહેલમાં પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી મોદીનું પ્રધાનમંત્રી ડૉ. અબી અહેમદે ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમનું ઔપચારિક સ્વાગત કર્યું.

કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 28th, 11:45 am

હું મારી વાત શરૂ કરું તે પહેલાં, કેટલાક બાળકો અહીં ચિત્રો લાવ્યા છે. કૃપા કરીને SPG અને સ્થાનિક પોલીસ તે એકત્રિત કરવામાં મદદ કરો. જો તમે પાછળ તમારું સરનામું લખ્યું હશે, તો હું ચોક્કસપણે તમને આભાર પત્ર મોકલીશ. જેની પાસે કંઈક છે, કૃપા કરીને તેમને આપો; તેઓ તે એકત્રિત કરશે, અને પછી તમે શાંતિથી બેસી શકો છો. આ બાળકો ખૂબ મહેનત કરે છે, અને ક્યારેક, જો હું તેમને અન્યાય કરું છું, તો મને દુઃખ થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમને સંબોધિત કર્યો

November 28th, 11:30 am

માત્ર ત્રણ દિવસ પહેલા તેઓ ગીતાની ભૂમિ કુરુક્ષેત્રમાં હતા તે યાદ કરતાં, શ્રી મોદીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને જગદગુરુ શ્રી માધવાચાર્યના મહિમાથી શણગારેલી આ ભૂમિની મુલાકાત લેવી તેમના માટે ખૂબ જ સંતોષની ક્ષણ હતી. તેમણે કહ્યું કે આ પ્રસંગે, જ્યારે એક લાખ લોકોએ ભગવદ્ ગીતાના શ્લોકોનો એકસાથે પાઠ કર્યોં છે ત્યારે વિશ્વભરના લોકોએ ભારતના હજારો વર્ષ જૂના આધ્યાત્મિક વારસાની જીવંત દિવ્યતાના સાક્ષી બન્યા.

Congress kept misleading ex-servicemen with false promises of One Rank One Pension: PM Modi in Aurangabad, Bihar

November 07th, 01:49 pm

Continuing his high-voltage election campaign, PM Modi today addressed a massive public meeting in Aurangabad. He said that Bihar has created history in the very first phase of voting. The PM noted that yesterday’s polling has recorded the highest turnout ever in Bihar, with nearly 65% of voters participating. He remarked that this clearly shows that the people of Bihar themselves have taken the lead in ensuring the return of the NDA government.

PM Modi campaigns in Bihar’s Aurangabad and Bhabua

November 07th, 01:45 pm

Continuing his high-voltage election campaign, PM Modi today addressed two massive public meetings in Aurangabad and Bhabua. He said that Bihar has created history in the very first phase of voting. The PM noted that yesterday’s polling recorded the highest turnout ever in the state, with nearly 65% voter participation. He remarked that this clearly shows that the people of Bihar have themselves taken the lead in ensuring the return of the NDA government.

મધ્યપ્રદેશના ધારમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 17th, 11:20 am

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ, કેન્દ્રમાં મારા સાથીદાર બહેન સાવિત્રી ઠાકુર, બધા કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલો, રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંચ પર હાજર અન્ય તમામ મહાનુભાવો અને દેશના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!