પ્રધાનમંત્રીએ પ્રખ્યાત પાર્શ્વગાયક શ્રી પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 10th, 09:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક શ્રી પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, વિવિધ ભાષાઓમાં તેમની ભાવનાત્મક રજૂઆતો આવનારી પેઢીઓ સુધી હૃદયને સ્પર્શતી રહેશે.