દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCC રેલીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 27th, 05:00 pm

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય શેઠજી, સીડીએસ- જનરલ અનિલ ચૌહાણજી, ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ, સંરક્ષણ સચિવ શ્રી, ડીજી એનસીસી, અન્ય મહેમાનો અને એનસીસીના મારા પ્રિય મિત્રો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી

January 27th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની પ્રધાનમંત્રી રેલીને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને બેસ્ટ કેડેટ એવોર્ડ એનાયત કર્યા હતા. એનસીસી દિવસનાં પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 18 મૈત્રીપૂર્ણ દેશોમાંથી આશરે 150 કેડેટ્સ આવ્યા હતા અને તેમણે તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે મેરા યુવા ભારત (MY Bharat) પોર્ટલ મારફતે વર્ચ્યુઅલ રીતે જોડાનારા સમગ્ર ભારતમાંથી યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.