
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
May 03rd, 08:16 pm
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ મન કી બાતના તાજેતરના એપિસોડમાં સ્થૂળતા સામે સામૂહિક કાર્યવાહી કરવાની હાકલ કરી
February 24th, 09:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, વધતા સ્થૂળતાના દર સામે લડવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતા, ખાદ્ય તેલના વપરાશને ઘટાડવાના કારણને સમર્થન આપવા માટે અગ્રણી વ્યક્તિઓને નામાંકિત કર્યા. તેમણે આ ચળવળને વધુ વિસ્તૃત કરવા માટે 10 વધુ લોકોને નામાંકિત કરવા પણ વિનંતી કરી.
જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 13th, 12:30 pm
સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું
January 13th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
October 24th, 06:45 pm
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઓમર અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
October 16th, 01:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી ઓમર અબ્દુલ્લાને અભિનંદન પાઠવ્યા.Delegation of leaders from J&K Opposition Parties meets PM
August 22nd, 09:45 am
प्रधानमन्त्री नरेंद्र मोदी ने आज जम्मू व कश्मीर से आए विपक्षी दलों के समूह से मुलाकात की। पीएम मोदी ने कहा कि केंद्र सरकार और देश जम्मू व कश्मीर के साथ खड़ा है और सुझाव दिया कि सभी राजनीतिक दलों को लोगों तक इस सन्देश को पहुंचाना चाहिए। पीएम ने इस बात पर भी बल दिया कि संविधान के दायरे में रहकर बातचीत के जरिये समस्याओं का स्थाई समाधान खोजने की भी आवश्यकता है।