ડોક્ટરો, રમતવીરો અને જીવનના વિવિધ ક્ષેત્રોના લોકો સ્થૂળતા સામે લડવા અને તેલનો વપરાશ ઘટાડવાના પ્રધાનમંત્રીના સ્પષ્ટ આહ્વાનને સમર્થન આપે છે
January 31st, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સ્થૂળતા સામે લડવા અને તેલનો વપરાશ ઘટાડવા માટે સ્પષ્ટ આહ્વાન કર્યું. આને ડોકટરો, રમતવીરો તેમજ જીવનના વિવિધ ક્ષેત્રોના લોકો તરફથી વ્યાપક સમર્થન મળ્યું છે.