પ્રધાનમંત્રીએ બધાને શ્રી અન્નને જીવનનો એક ભાગ બનાવવા વિનંતી કરી

February 15th, 01:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝેરોધાના સ્થાપક અને સીઈઓ નીતિન કામથના ટ્વીટ થ્રેડનો જવાબ આપ્યો છે જેમાં નીતિન કામથે માહિતી આપી છે કે તેમણે તેમના ખોરાકમાં બાજરી ઉમેરી છે.