પ્રધાનમંત્રી સંત નિરંજન દાસજીને મળ્યા

February 01st, 07:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની જન્મજયંતીના વિશેષ પ્રસંગે ડેરા સચખંડ બલ્લાં ખાતે સંત નિરંજન દાસજીને મળ્યા હતા. સમાજ પ્રત્યેની તેમની પ્રેરણાદાયી સેવાના માનમાં તેમને તાજેતરમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.