Chief Minister of Tamil Nadu meets Prime Minister

May 27th, 06:09 pm

Chief Minister of Tamil Nadu, Thiru C. Joseph Vijay met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સેનેટર પેની વોંગે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

May 26th, 08:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સેનેટર પેની વોંગ સાથે મુલાકાત કરવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

જાપાનના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

May 26th, 08:13 pm

જાપાનના વિદેશ મંત્રી શ્રી તોશિમિત્સુ મોતેગીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

ત્રિપુરાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

May 26th, 06:59 pm

ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માણિક સાહાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

કેરળના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

May 26th, 12:39 pm

કેરળના મુખ્યમંત્રી શ્રી વી.ડી. સતીશને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

ઓડિશાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

May 25th, 06:02 pm

ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

May 22nd, 05:47 pm

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

સાયપ્રસ રિપબ્લિકના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન

May 22nd, 01:00 pm

ભારત અને સાયપ્રસની મિત્રતા મજબૂત પણ છે અને ભવિષ્યવાદી (ફ્યુચરિસ્ટિક) પણ છે. લોકશાહી અને કાયદાના શાસન જેવા મૂલ્યોમાં સહિયારો વિશ્વાસ, આપણી ભાગીદારીનો આધાર છે. આપણે તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરીએ છીએ. ભારત આ સિદ્ધાંતો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આગળ પણ રહેશે.

ભારત-ઇટાલી સંયુક્ત ડેક્લેરેશન

May 20th, 10:28 pm

ઇટાલિયન રિપબ્લિકના મંત્રી પરિષદના અધ્યક્ષ (પ્રધાનમંત્રી) જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19-20 મે 2026 ના રોજ ઇટાલીની સત્તાવાર મુલાકાત લીધી હતી. જી7 (G7) શિખર સંમેલન માટે જૂન 2024 માં પ્રધાનમંત્રી મોદીની ઇટાલી મુલાકાત અને વર્ષ 2023 માં જી20 (G20) શિખર સંમેલન માટે પ્રધાનમંત્રી મેલોનીની ભારત મુલાકાત બાદ યોજાયેલી આ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ પૂરી પાડી છે. બંને નેતાઓએ ભારત-ઇટાલી સંબંધોને 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી' (સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના સ્તર સુધી લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

ભારત ગણરાજ્ય અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્ય વચ્ચે ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે સંયુક્ત નિવેદન

May 06th, 05:24 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમે 05 મે થી 07 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મજબૂત બિઝનેસ પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું.

વિયેતનામ સમાજવાદી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાતના પરિણામોની યાદી

May 06th, 03:44 pm

આઈઆરઈએલ (ઇન્ડિયા) લિમિટેડ [IREL (India) Ltd.] અને વિયેતનામના ઇન્સ્ટિટ્યુટ ફોર ટેકનોલોજી ઓફ રેડિયોએક્ટિવ એન્ડ રેર એલિમેન્ટ્સ (ITRRE) વચ્ચે પરસ્પર સહયોગ માટે સમજૂતી કરાર (MoU)

વિયેતનામના રાષ્ટ્રપતિ માનનીય તો લમ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 06th, 01:00 pm

એટલું જ નહીં, તેમણે ભારત યાત્રાની શરૂઆત બોધગયાથી કરી છે. આ આપણા બંને દેશોની સહિયારી સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાને દર્શાવે છે. તેમની આ મુલાકાત અને આપણી સાર્થક ચર્ચાઓથી, આપણે આપણી પરસ્પર સદ્ભાવનાને કેટલાય નક્કર પરિણામોમાં બદલી રહ્યા છીએ.

દિલ્હીના શાહદરા જિલ્લામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

May 03rd, 07:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના શાહદરા જિલ્લામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

હરિયાણાના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા

May 02nd, 12:46 pm

હરિયાણાના રાજ્યપાલ પ્રો. અસીમ કુમાર ઘોષ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં હેડ્સ ઓફ મિશન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા

April 30th, 10:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં હેડ્સ ઓફ મિશન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી અશોક કુમાર લાહિરીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

April 25th, 10:43 pm

શ્રી અશોક કુમાર લાહિરીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે તેમની નિમણૂક બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે અર્થશાસ્ત્ર અને જાહેર નીતિના ક્ષેત્રોમાં શ્રી લાહિરીનો સમૃદ્ધ અનુભવ ભારતની સુધારાની યાત્રાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે અને વિકસિત ભારતના રાષ્ટ્રના વિઝનમાં યોગદાન આપશે.

બિહારના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

April 21st, 08:32 pm

બિહારના મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

કર્ણાટકના માંડ્યામાં શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 15th, 11:10 am

આજે મારું હૃદય એવી લાગણીઓથી ભરેલું છે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. શ્રી કાલ ભૈરવ મંદિરમાં દર્શન અને પૂજા શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ભવ્ય ઉદ્ઘાટનનું સાક્ષી બનવું, ઐતિહાસિક જ્વાલા પીઠમાં સમય વિતાવવો, આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચેલા સંતોના સાનિધ્યમાં રહેવું અને હવે અહીં એકઠી થયેલી ભીડને જોવી, આ અનુભવો હંમેશા મારી સાથે રહેશે. તમારા બધાની વચ્ચે રહેવાની તક મળી તે હું એક સૌભાગ્ય માનું છું. આ પ્રસંગે હું આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના માંડ્યામાં શ્રી ક્ષેત્ર આદિચુંચનાગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું

April 15th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના માંડ્યામાં શ્રી ક્ષેત્ર આદિચુંચનાગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમના ઊંડા આધ્યાત્મિક પડઘા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ભવ્ય ઉદ્ઘાટનના સાક્ષી બનવાની અને ઉચ્ચ કોટિના સંતો સાથે વાર્તાલાપ કરવાની તક બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ઐતિહાસિક જ્વાલા પીઠ પર સમય વિતાવવો અને ભક્તોની વિશાળ જનમેદનીને સંબોધિત કરવાથી એવી શક્તિશાળી લાગણીઓ જાગી છે જે શબ્દોની બહાર છે. પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી, આ દૈવી અનુભવો મારી સ્મૃતિમાં કાયમ માટે અંકિત રહેશે.

દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 14th, 01:25 pm

ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ યુવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી નિતિન ગડકરીજી, અજય ટમટાજી, ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ગવર્નર આનંદી બેન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, મંચ પર ઉપસ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટજી, પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીજી, પૂર્વ મુખ્યમંત્રી ભાઈ રમેશ પોખરિયાલ, વિજય બહુગુણાજી, તીરથ સિંહ રાવતજી, ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, ઉત્તરાખંડ સરકારના તમામ મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્યગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલાં ભાઈઓ બહેનો.