Cabinet approves major expansion of Civil Enclave at Srinagar International Airport
February 24th, 04:21 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the development of the Civil Enclave at Srinagar International Airport at an estimated cost of Rs. 1,677 crore. The state-of-the-art new terminal will reflect a harmonious blend of modern design and the rich cultural heritage of Kashmir. The project is expected to significantly boost tourism and economic growth in the region.પીએમ 20 ઓક્ટોબરે વારાણસીની મુલાકાત લેશે
October 19th, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરનાં રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ આરજે શંકરા આઇ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સાંજે લગભગ 4:15 વાગ્યે તેઓ વારાણસીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.કેબિનેટે રૂ. 1413 કરોડના અંદાજિત ખર્ચે બિહતા, બિહાર ખાતે નવા સિવિલ એન્ક્લેવના વિકાસને મંજૂરી આપી
August 16th, 09:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 1413 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બિહતા, પટના, બિહાર ખાતે ન્યૂ સિવિલ એન્ક્લેવના વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે.કેબિનેટે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ ખાતે રૂ. 1549 કરોડના અંદાજિત ખર્ચે નવા સિવિલ એન્ક્લેવના વિકાસને મંજૂરી આપી
August 16th, 09:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 1549 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે પશ્ચિમ બંગાળના સિલીગુડીના બાગડોગરા એરપોર્ટ પર ન્યૂ સિવિલ એન્ક્લેવના વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (AAI)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે.