Prime Minister speaks with Prime Minister of Netherlands
March 30th, 09:34 pm
PM Modi spoke with the Netherlands PM Rob Jetten. The two leaders discussed ways to further strengthen India-Netherlands ties. The PM highlighted the potential of their partnership in multiple areas and reiterated the need for early restoration of peace and stability in the West Asia region.પ્રધાનમંત્રીએ શ્રી રોબ જેટનને નેધરલેન્ડના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા
February 24th, 02:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ શ્રી રોબ જેટનને અભિનંદન પાઠવ્યા છે.Visit of H.E. Mr. Dick Schoof, Prime Minister of the Netherlands, to India
February 19th, 08:47 pm
PM Modi held a bilateral meeting with H.E. Mr. Dick Schoof, Prime Minister of the Netherlands. Prime Minister Schoof underscored the importance of the Summit and expressed confidence that the Summit Declaration will steer future policy discussions. Reviewing the bilateral relationship, both leaders welcomed the steady progress in the India-Netherlands partnership.પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે
February 15th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે.નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કર્યો
December 18th, 06:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ મિસ્ટર ડિક શૂફનો ટેલિફોન કૉલ આવ્યો હતો.પીએમએ હોદ્દો સંભાળવા પર નેધરલેન્ડના પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા
July 02nd, 08:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના નવા શપથ લેનાર પ્રધાનમંત્રી ડીક શૂફને હોદ્દો સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
June 05th, 08:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી માર્ક રુટે સાથે ટેલિફોન પર વાતચીત થઈ.પ્રધાનમંત્રીએ વર્લ્ડ કપ મેચમાં જીત માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
November 12th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં જીત માટે ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
September 10th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બર 2023ના રોજ G20 સમિટની સાથે સાથે, નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન માર્ક રુટ્ટે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માર્ક રુટ્ટે વચ્ચે ફોન પર વાતચીત થઈ
July 13th, 06:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માર્ક રુટ્ટે સાથે ફોન પર વાત કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન. માર્ક રુટ્ટે વચ્ચે ફોન પર વાતચીત થઈ
March 08th, 09:39 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન. માર્ક રુટ્ટે સાથે ફોન પર વાત કરી હતી.પ્રધાનમંત્રીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી H. E. માર્ક રુટ્ટેને ચોથા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા
January 11th, 11:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી, H.E. માર્ક રુટ્ટેને ચોથા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા છે.ભારત- નેધરલેન્ડ્સ વર્ચ્યુઅલ શિખર મંત્રણા (09 એપ્રિલ, 2021)
April 08th, 07:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ 2021ના રોજ નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી શ્રી માર્ક રુટ્ટ સાથે વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજશે.બ્યુએનોસ એરિસ, આર્જેન્ટીનામાં G20 બેઠકને હાંસિયે વડાપ્રધાન મોદીની બેઠકો
December 01st, 07:56 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે બ્યુએનોસ એરિસ, આર્જેન્ટીનામાં G20 બેઠકના હાંસિયા પર ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી.પ્રધાનમંત્રી નેધરલેંડના મહારાણીમહામહિમ મેક્સિમાને મળ્યા
May 28th, 06:57 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેંડના મહારાણી મહામહિમ મેક્સિમા સાથે મુલાકાત કરી હતી.નેધરલેંડના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન (24 મે 2018)
May 24th, 03:39 pm
પ્રધાનમંત્રી માર્ક અને તેમની સાથે આવેલા પ્રતિનિધિ મંડળનું ભારતમાં હાર્દિક સ્વાગત છે. મને ખાસ કરીને પ્રસન્નતા છેકે પ્રધાનમંત્રી માર્કની સાથે તેમના મંત્રીમંડળનાં4 સહયોગી, હેગના મેયર અને 200થી વધુ વેપારી પ્રતિનિધિઓ પણ ભારત આવ્યા છે.નેધરલેંડથી ભારત આવનારૂ આ સૌપ્રથમ વેપારી પ્રતિનિધિમંડળ છે અને તે સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે અમારા વેપાર અને રોકાણના સંબંધોમાં કેટલી ગતિશીલતા છે. કેટલી સંભાવનાઓ છે. 2015માં પ્રધાનમંત્રી રુટ સૌપ્રથમ વાર ભારત આવ્યા હતા. 2017માં મારે નેધરલેંડ જવાનું થયું હતું. અને અમારુ ત્રીજુસંમેલન આજે થયું છે. એવા ઘણા ઓછા દેશો છે કે જેમની સાથે અમારા સંબંધોમાં ઉચ્ચસ્તરીય મુલાકાતની આ પ્રકારની ગતિ જોવા મળે છે અને આ ગતિ માટે, ભારતની સાથે સંબંધોને અંગતરૂપે પ્રાથમિકતા આપવા માટે, હું મારા મિત્ર માર્કને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી 21 ફેબ્રુઆરીએ લખનઉમાં ઉત્તરપ્રદેશ રોકાણકારોનાં શિખર સંમેલનનું ઉદઘાટન કરશે
February 20th, 07:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (21 ફેબ્રુઆરી, 2018) લખનઉમાં ઉત્તરપ્રદેશ રોકાણકારોનાં શિખર સંમેલનનું ઉદઘાટન કરશે. શ્રી રાજનાથ સિંહ, શ્રમતી નિર્મલા સીતારામણ, શ્રી સુરેશ પ્રભુ, શ્રીમતી સ્મૃતિ ઇરાની, શ્રી રવિ શંકર પ્રસાદ, ડૉ. હર્ષવર્ધન, શ્રી વી. કે સિંહ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આ સંમેલનમાં ભાગ લેશે અને રાજ્યમાં રોકાણને આકર્ષિત કરવા માટે આયોજિત અલગ – અલગ સત્રોની અદ્યક્ષતા કરશે. 21 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી શિખર સંમેલનનું ઉદઘાટન કરશે અને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.PM's bilateral meetings on the sidelines of World Economic Forum in Davos
January 23rd, 07:06 pm
PM Narendra Modi held bilateral talks with several State leaders on the sidelines of the World Economic Forum in Davos.Let us work together and create India of Mahatma Gandhi's dreams: PM Modi
June 29th, 06:43 pm
PM Narendra Modi attended centenary year celebrations of Sabarmati Ashram in Gujarat. Speaking at the event, he said Mahatma Gandhi’s thoughts inspired us even today to mitigate the challenges the world was facing.ગુજરાતમાં સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેતા વડાપ્રધાન મોદી
June 29th, 11:27 am
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું કે ગાંધીજીના વિચારો આજે પણ વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેને ઘટાડવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે.વડાપ્રધાને ગૌરક્ષા બાબતે પણ કડક નિવેદન આપ્યું હતું અને કહ્યું, “આપણે અહિંસાની ભૂમિ છીએ. આપણે મહાત્મા ગાંધીની ભૂમિ છીએ. સમાજ તરીકે અહીં હિંસાને કોઈજ સ્થાન નથી. તે ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન શોધી નહીં શકે.