મણિપુરના મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

February 24th, 10:02 pm

મણિપુરના મુખ્યમંત્રી શ્રી યુમનમ ખેમચંદ સિંઘે, નાયબ મુખ્યમંત્રીઓ શ્રીમતી નેમચા કિપજેન અને શ્રી લોસી દીખો સાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ મણિપુરના નવનિયુક્ત મુખ્યમંત્રી અને મંત્રીઓને અભિનંદન પાઠવ્યા

February 04th, 11:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી યુમનામ ખેમચંદ સિંઘજીને મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.