પીએમએ જળ સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનું આહ્વાન કર્યું

June 17th, 09:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોને વરસાદી પાણીના સંગ્રહ અંગે જાગૃતિ ફેલાવવા માટે 'નુક્કડ નાટક' કરવા બદલ બિરદાવ્યા છે.