India's Digital Public Infrastructure has today become a subject of global discussion: PM Modi at the Rising Bharat Summit

February 27th, 08:30 pm

PM Modi addressed the Rising Bharat Summit, centering his remarks on the theme of Strength Within. Highlighting India's journey over the last 11 years, the PM spoke extensively on reclaiming national potential, economic self-reliance, and the roadmap for a developed India by 2047. He noted that in previous industrial revolutions, India and the Global South were merely followers, while in the era of AI, India is a partner in decisions and is shaping them.

PM Modi addresses Network18 Rising Bharat Summit

February 27th, 08:00 pm

PM Modi addressed the Rising Bharat Summit, centering his remarks on the theme of Strength Within. Highlighting India's journey over the last 11 years, the PM spoke extensively on reclaiming national potential, economic self-reliance, and the roadmap for a developed India by 2047. He noted that in previous industrial revolutions, India and the Global South were merely followers, while in the era of AI, India is a partner in decisions and is shaping them.

નેતાઓનું નિવેદન: યુરોપિયન કમિશનના પ્રમુખ અને EU કોલેજ ઓફ કમિશનર્સ ટુ ઇન્ડિયા સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેનની મુલાકાત (ફેબ્રુઆરી 27-28, 2025)

February 28th, 06:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેને પુષ્ટિ કરી હતી કે, યુરોપિયન યુનિયન-ઇન્ડિયા વ્યૂહાત્મક ભાગીદારીએ તેમના લોકો માટે અને વ્યાપક વૈશ્વિક ભલાઈ માટે મજબૂત લાભ પ્રદાન કર્યા છે. તેમણે આ ભાગીદારીને ઉચ્ચ-સ્તર સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જે ભારત-યુરોપિયન યુનિયનની વ્યૂહાત્મક ભાગીદારીના 20 વર્ષ અને ભારત-ઈસી સહકાર સમજૂતીના 30 વર્ષથી વધુના ગાળાને અનુરૂપ છે.

પ્રધાનમંત્રી 8-9 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે

January 06th, 06:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનનું ઉદઘાટન પણ કરશે.

ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ માટે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

September 11th, 10:40 am

વૈજ્ઞાનિકો, નવપ્રવર્તકો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને મારા પ્રિય મિત્રો, હું આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં તમારું સ્વાગત કરતા આનંદ થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઇડ્રોજન પર બીજી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું

September 11th, 10:20 am

પ્રધાનમંત્રીએ ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું કે, વિશ્વ એક મહત્ત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે વધતી જતી અનુભૂતિ પર ભાર મૂક્યો હતો કે, જળવાયુ પરિવર્તન એ માત્ર ભવિષ્યની બાબત નથી, પણ અત્યારે તેની અસર અનુભવી શકાય છે. શ્રી મોદીએ કહ્યું કે, કાર્યવાહી કરવાનો સમય અહીં અને અત્યારે જ છે. તેમણે કહ્યું કે, ઊર્જાનું પરિવર્તન અને સ્થિરતા વૈશ્વિક નીતિગત ચર્ચા-વિચારણામાં કેન્દ્ર સ્થાને છે.

Reform, Perform and Transform has been our mantra: PM Modi at the ET World Leaders’ Forum

August 31st, 10:39 pm

Prime Minister Narendra Modi addressed the Economic Times World Leaders Forum. He remarked that India is writing a new success story today and the impact of reforms can be witnessed through the performance of the economy. He emphasized that India has at times performed better than expectations.

PM Modi addresses Economic Times World Leaders Forum in New Delhi

August 31st, 10:13 pm

Prime Minister Narendra Modi addressed the Economic Times World Leaders Forum. He remarked that India is writing a new success story today and the impact of reforms can be witnessed through the performance of the economy. He emphasized that India has at times performed better than expectations.

ભારત-પોલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ માટે કાર્યયોજના (2024-2028)

August 22nd, 08:22 pm

22 ઓગસ્ટ, 2024 ના રોજ વોરસોમાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન ભારત અને પોલેન્ડના વડા પ્રધાનો દ્વારા યોજાયેલી સર્વસંમતિના આધારે અને વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના દ્વારા રચાયેલા દ્વિપક્ષીય સહકારમાં ગતિને માન્યતા આપીને, બંને પક્ષો પાંચ વર્ષની એક્શન પ્લાન ઘડવા અને અમલમાં મૂકવા સંમત થયા હતા, જે વર્ષ 2024-2028 માં દ્વિપક્ષીય સહયોગને પ્રાથમિકતા તરીકે માર્ગદર્શન આપશે:

ભારત- પોલેન્ડનું સંયુક્ત નિવેદન "વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના"

August 22nd, 08:21 pm

બંને પ્રધાનમંત્રીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઐતિહાસિક સંબંધોની સાથે લોકશાહી, સ્વતંત્રતા અને નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના સહિયારા મૂલ્યો વધતી જતી દ્વિપક્ષીય ભાગીદારીના કેન્દ્રમાં છે. તેમણે વધારે સ્થિર, સમૃદ્ધ અને સ્થાયી વિશ્વ માટે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકારને ગાઢ બનાવવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પોલેન્ડના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

August 22nd, 03:00 pm

હું સુંદર શહેર વોર્સોમાં ઉષ્માભર્યું સ્વાગત, ઉદાર આતિથ્ય અને મૈત્રીપૂર્ણ શબ્દો માટે પ્રધાનમંત્રી ટસ્કનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમે લાંબા સમયથી ભારતના સારા મિત્ર છો. ભારત અને પોલેન્ડ વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવવામાં તમે ઘણું મોટું યોગદાન આપ્યું છે.

વોર્સો, પોલેન્ડમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 21st, 11:45 pm

આ દૃશ્ય ખરેખર અદ્ભુત છે અને તમારો ઉત્સાહ પણ અદ્ભુત છે. જ્યારથી મેં અહીં પગ મૂક્યો છે ત્યારથી તમે થાકતા નથી. તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવો છો, દરેકની અલગ અલગ ભાષાઓ, બોલીઓ, ખાવાની આદતો છે. પરંતુ દરેક વ્યક્તિ ભારતીયતાની લાગણી સાથે જોડાયેલ છે. તમે અહીં મારું આટલું સુંદર સ્વાગત કર્યું છે, આ સ્વાગત માટે હું તમારા બધાનો, પોલેન્ડના લોકોનો ખૂબ આભારી છું.

પ્રધાનમંત્રીએ પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યાં

August 21st, 11:30 pm

સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું ખાસ ઉષ્મા અને ઉમંગ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની મુલાકાત 45 વર્ષ પછી થઈ રહી છે અને તેઓ ભારત-પોલેન્ડ સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ આંદ્રેઝ ડૂડા અને પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે લોકશાહીની માતા તરીકે ભારત અને પોલેન્ડ સાથેના તેના સહિયારા મૂલ્યો બંને દેશોને નજીક લાવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

August 15th, 03:04 pm

તેમના ભાષણના મુખ્ય અંશો નીચે મુજબ છે

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

August 15th, 01:09 pm

આજે એ પાવન પળ છે, જ્યારે આપણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા, દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનારા અસંખ્ય પૂજ્ય વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમણે જીવનભર સંઘર્ષ કર્યો, ભારત માતા કી જયના નારા સાથે બહાદુરીથી ફાંસીને ગળે લગાવી. તેમના ધૈર્ય, સંકલ્પ અને દેશભક્તિના ગુણોને યાદ કરવાનો તહેવાર છે. આ વીરજવાનોને કારણે જ આઝાદીના આ પર્વ પર આપણને મુક્તપણે શ્વાસ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશ તેમનો ખૂબ જ ઋણી છે. આવા દરેક મહાન વ્યક્તિત્વ પ્રત્યે આપણે આદર વ્યક્ત કરીએ છીએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના ભવિષ્ય માટે મહત્ત્વાકાંક્ષી વિઝન પ્રસ્તુત કર્યું

August 15th, 10:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણમાં ભવિષ્યનાં લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિને આકાર આપવાનો, નવીનતાને વેગ આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે.

ભારત 78મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે

August 15th, 07:30 am

78મા સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ભારતના ભવિષ્ય માટે એક વિઝનની રૂપરેખા પ્રસ્તુત કરી. 2036 ઓલિમ્પિકની યજમાનીથી લઈને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાની હિમાયત કરવા સુધી, વડાપ્રધાન મોદીએ ભારતની સામૂહિક પ્રગતિ અને દરેક નાગરિકના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે નવા જોમથી સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રાખવાની વાત કરી. નવીનતા, શિક્ષણ અને વૈશ્વિક નેતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેમણે પુનઃપુષ્ટિ કરી કે ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનવાથી કોઈ રોકી શકશે નહીં.

નવી દિલ્હીમાં CIIની પોસ્ટ બજેટ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 30th, 03:44 pm

CIIના પ્રમુખ શ્રી સંજીવ પુરીજી, અહીં ઉપસ્થિત તમામ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ સાથીઓ, સિનિયર ડિપ્લોમેટ્સ, તમામ ઉદ્યોગ અને વ્યવસાયિક સહયોગીઓ જેઓ VCs દ્વારા દેશના વિવિધ ખૂણામાંથી આપણી સાથે જોડાયેલા છે, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા 'જર્ની ટુવર્ડ વિકસિત ભારતઃ એક પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ'ના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું

July 30th, 01:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત જર્ની ટુવર્ડ્સ વિકસિત ભારતઃ અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ'ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ વિકાસ માટે સરકારની વિશાળ દ્રષ્ટિ અને ઉદ્યોગની ભૂમિકાની રૂપરેખા પ્રસ્તુત કરવાનો છે. ઉદ્યોગ, સરકાર, રાજદ્વારી સમુદાય અને થિંક ટેન્ક્સમાંથી 1000થી વધુ સહભાગીઓએ આ પરિષદમાં રૂબરૂ હાજરી આપી હતી, જ્યારે ઘણા લોકો દેશ અને વિદેશમાં વિવિધ સીઆઈઆઈ કેન્દ્રોથી જોડાયા હતા.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ

July 02nd, 09:58 pm

આપણા આદરણીય રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં વિકસિત ભારતના સંકલ્પનો વિસ્તાર કર્યો છે. આદરણીય રાષ્ટ્રપતિ મહોદયાએ મહત્વના મુદ્દા ઉઠાવ્યા છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ આપણાં સૌનું અને દેશને જે માર્ગદર્શન આપ્યું છે તેના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.