પ્રધાનમંત્રીએ શ્રી નરસિંહભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો

July 21st, 09:52 pm

પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની શ્રી નરસિંહભાઈ પટેલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કર્યું છે.