પ્રધાનમંત્રી શ્રીએ નાઈક (નિવૃત્ત) ભૈરોન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 19th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઈક (નિવૃત્ત) ભૈરોં સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.