પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી મુકુલ રોયના નિધન પર શોક વ્યક્ત કર્યો

February 23rd, 10:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી મુકુલ રોયના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી મુકુલ રોયને તેમના રાજકીય અનુભવ અને સમાજની સેવા કરવાના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે.