Let’s take a pledge together — Bihar will stay away from Jungle Raj! Once again – NDA Government: PM Modi in Chhapra

October 30th, 11:15 am

In his public rally at Chhapra, Bihar, PM Modi launched a sharp attack on the INDI alliance, stating that the RJD-Congress bloc, driven by vote-bank appeasement and opposed to faith and development, can never respect the beliefs of the people. Highlighting women empowerment, he said NDA initiatives like Drone Didis, Bank Sakhis, Lakhpati Didis have strengthened women across Bihar and this support will be expanded when NDA returns to power.

This election will bring RJD-Congress their biggest defeat ever, and NDA’s biggest victory: PM Modi in Muzaffarpur, Bihar

October 30th, 11:10 am

PM Modi addressed a massive public meeting in Muzaffarpur, Bihar and began by saying that this was his first public meeting after the Chhath Mahaparv. He said Chhath is the pride of Bihar and the nation, a festival celebrated across India and even around the world. PM Modi also launched a campaign to promote Chhath songs across the nation. He said, “The public will choose the best tracks, and their creators will be awarded - boosting the preservation of Chhath tradition.”

PM Modi’s grand rallies electrify Muzaffarpur and Chhapra, Bihar

October 30th, 11:00 am

PM Modi addressed two massive public meetings in Muzaffarpur and Chhapra, Bihar. Beginning his first rally, he noted that this was his first public meeting after the Chhath Mahaparv. He said that Chhath is the pride of Bihar and of the entire nation—a festival celebrated not just across India, but around the world. PM Modi also announced a campaign to promote Chhath songs nationwide, stating, “The public will choose the best tracks, and their creators will be awarded - helping preserve and celebrate the tradition of Chhath.”

પ્રધાનમંત્રીએ બિહારના મોતિહારીમાં સ્વામી શક્તિ શરણાનંદ સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત કરી

July 18th, 09:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બિહારના મોતીહારીમાં સ્વામી શક્તિ શરણાનંદ સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ મહારાજજીના આશીર્વાદ મેળવ્યા અને તેમના સ્નેહ, પ્રેમ અને માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

બિહારના મોતીહારીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 18th, 11:50 am

બિહારના રાજ્યપાલ શ્રીમાન આરિફ મોહમ્મદ ખાનજી, રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી નીતિશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, જીતન રામ માંઝીજી, ગિરિરાજ સિંહજી, લલ્લન સિંહજી, ચિરાગ પાસવાનજી, રામનાથ ઠાકુરજી, નિત્યાનંદ રાયજી, સતીશ ચંદ્ર દુબેજી, રાજ ભૂષણ ચૌધરીજી, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય સિંહાજી, સંસદમાં મારા સાથીઓ, બિહારના વરિષ્ઠ નેતા ઉપેન્દ્ર કુશવાહાજી, બિહાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિલીપ જયસ્વાલજી, હાજર મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને બિહારના મારા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મોતીહારીમાં 7,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

July 18th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મોતીહારીમાં 7,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. પવિત્ર શ્રાવણ મહિનામાં બાબા સોમેશ્વરનાથના ચરણોમાં નમન કરીને, પ્રધાનમંત્રીએ બિહારના તમામ રહેવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા અને પ્રાર્થના કરી હતી. સભાને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે આ ચંપારણની ભૂમિ છે, એક એવી ભૂમિ જેણે ઇતિહાસ રચ્યો છે. સ્વતંત્રતા ચળવળ દરમિયાન આ ભૂમિએ મહાત્મા ગાંધીને એક નવી દિશા આપી હતી. તેમણે ભાર મૂક્યો કે આ ભૂમિમાંથી પ્રેરણા હવે બિહારના નવા ભવિષ્યને આકાર આપશે. તેમણે આ વિકાસ પહેલ માટે હાજર રહેલા તમામ લોકો અને બિહારના લોકોને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

July 17th, 11:04 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11:30 વાગ્યે બિહારના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

June 19th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 20 જૂને બિહારના સિવાનની મુલાકાત લેશે અને બપોરે 12 વાગ્યે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

મંત્રીમંડળે બિહારમાં દીઘા અને સોનપુરને જોડતો ગંગા નદી પર નવો 4.56 કિલોમીટર લાંબો, 6 લેનનો પુલ બનાવવા માટે મંજૂરી આપી

December 27th, 08:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે ઇપીસી મોડ પર બિહાર રાજ્યમાં પટણા અને સારણ (એનએચ-139ડબલ્યુ) જિલ્લાઓમાં ગંગા નદી પર નવા 4556 મીટર લાંબા, 6-લેન હાઇ લેવલ/એક્સ્ટ્રા ડોઝ્ડ કેબલ સ્ટેડ બ્રિજ (હાલની દિઘા-સોનેપુર રેલ-કમ રોડ બ્રિજની પશ્ચિમ બાજુની સમાંતર) અને બંને બાજુએ તેના અભિગમોના નિર્માણ માટે મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રીએ બિહારના મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિને શોક વ્યક્ત કર્યો

December 24th, 09:47 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

બિહારની જનતાએ નક્કી કરી લીધું છે કે, રાજ્યમાં ફરી જંગલરાજ નહીં સ્થાપિત થાયઃ પ્રધાનમંત્રી મોદી

November 01st, 04:01 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં બાગાહમાં એક ચૂંટણી સબાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાનનો ટ્રેન્ડ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, બિહારની જનતાએ રાજ્યમાં જંગલરાજને ફરી સત્તા નહીં આપવાનો નિર્ધાર કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે, હાલ ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ નીતિશજીના નેતૃત્વમાં સ્થિર એનડીએ સરકારને ચૂંટવાનો નિર્ધાર કરી લીધો છે.

પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કર્યો

November 01st, 03:54 pm

પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર અભિયાનને જાળવી રાખીને આજે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં જનસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, નીતિશબાબુ બિહારમાં આગામી સરકારના વડા બનશે. વિપક્ષ સંપૂર્ણપણે હતાશ થઈ ગયો છે, પણ હું તેમને બિહારની જનતા પર તેમની નિરાશા ન કાઢવા જણાવીશ.”

એક તરફ, એનડીએ લોકશાહી માટે કટિબદ્ધ છે, તો બીજી તરફ ‘પરિવાર તંત્ર ગઠબંધન’ છેઃ પ્રધાનમંત્રી

November 01st, 03:25 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમસ્તીપુરમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ બિહારમાં ખેડૂતો માટે 1000 ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ)ની રચના કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારે આપણા ખેડૂતો માટે કૃષિલક્ષી માળખાગત સુવિધા ઊભી કરવા રૂ. 1 લાખ કરોડનું ફંડ ઊભું કર્યું છે.”

જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતાઃ પ્રધાનમંત્રી

November 01st, 02:55 pm

પ્રધાનમંત્રી મોદીએ મોતિહારીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટેની સભામાં જનતાને “જંગલરાજ”ના પુનરાગમન સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો રાજ્યમાં કોંગ્રેસ-રાજદ ગઠબંધન સત્તામાં આવશે, તો જંગલરાજનું પુનરાગમન થશે. તેમણે ઉમેર્યું હતું કે, જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતા.

Inauguration of Motihari-Amlekhganj (Nepal) pipeline by PM and PM Oli of Nepal

September 10th, 12:10 pm

Prime Minister Narendra Modi inaugurated Asia’s first cross-border petroleum pipeline with his Nepali counterpart Prime Minister KP Sharma Oli through video conferencing. This pipeline, called the Motihari-Amlekhganj pipeline runs from Motihari in the Indian state of Bihar to Amlekhganj in Nepal. This pipeline is one of its kind in South Asia as it is the first time a petroleum pipeline running across neighbouring countries has been launched. On this occasion, PM Modi said, “I am glad that Indo-Nepal cooperation is extending across all areas. The launch of this pipeline as a first in South Asia is very satisfying and reaffirms our commitment to expand our relations with our neighbours even more.”

નેપાળનાં પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-નેપાળનું સંયુક્ત નિવેદન (07 એપ્રિલ, 2018)

April 07th, 12:29 pm

નેપાળનાં પ્રધાનમંત્રી રાઇટ ઑનરેબલ શ્રી કે પી શર્મા ઓલી ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણનો સ્વીકાર કરીને 6 એપ્રિલથી 8 એપ્રિલ, 2018 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે.

Development Will Free Bihar from All It’s Problems: PM Modi

October 27th, 12:43 pm