PMએ શ્રી મોહન લાલ મિત્તલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 16th, 07:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી મોહન લાલ મિત્તલ જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.