RJD and Congress are pushing Bihar’s youth towards crime and ‘rangdari’: PM Modi in Bettiah, Bihar

November 08th, 11:30 am

Addressing a massive rally in Bettiah, PM Modi accused the RJD and Congress of pushing the state’s youth towards crime and ‘rangdari’. Speaking about the GST Bachat Utsav, the PM highlighted that today, essential items carry either zero or minimal GST, making everyday goods much more affordable. Urging the crowd to take out their phones and switch on the flashlight, he said, “This light in your hands shows the path to a Viksit Bihar.”

Unstoppable wave of support as PM Modi addresses rallies in Sitamarhi and Bettiah, Bihar

November 08th, 11:00 am

PM Modi today addressed large and enthusiastic gatherings in Sitamarhi and Bettiah, Bihar, seeking blessings in the sacred land of Mata Sita and highlighting the deep connection between faith and nation-building. Recalling the events of November 8, 2019, when he had prayed for a favourable Ayodhya verdict before heading for an inauguration the following day, he said he had now come to Sitamarhi to seek the people’s blessings for a Viksit Bihar.

The opposition is not a ‘gathbandhan’ but a ‘gharbandhan’: PM Modi during the interaction with Mahila Karyakartas of Bihar

November 04th, 10:30 pm

PM Modi interacted with spirited women karyakartas of the Bharatiya Janata Party from Bihar as part of the “Mera Booth, Sabse Mazboot” outreach initiative. The interaction was marked by warmth, humour, and conviction as PM Modi hailed the vital role of women in strengthening democracy and steering India towards a Viksit Bharat.

PM Modi interacts with Mahila Karyakartas of Bihar under “Mera Booth, Sabse Mazboot” initiative

November 04th, 03:30 pm

PM Modi interacted with spirited women karyakartas of the Bharatiya Janata Party from Bihar as part of the “Mera Booth, Sabse Mazboot” outreach initiative. The interaction was marked by warmth, humour, and conviction as PM Modi hailed the vital role of women in strengthening democracy and steering India towards a Viksit Bharat.

When the youth lead, the nation moves forward: PM Modi during Mera Booth Sabse Mazboot - Yuva Samvaad

October 23rd, 06:06 pm

Prime Minister Narendra Modi interacted with spirited Yuva Karyakartas from Bihar under the “Mera Booth, Sabse Mazboot – Yuva Samvaad” initiative, blending inspiration with realism as he urged the youth to be the torchbearers of a Viksit Bharat.

PM Modi addresses the Yuva Karyakartas of Bihar during “Mera Booth, Sabse Mazboot – Yuva Samvaad” programme

October 23rd, 06:00 pm

Prime Minister Narendra Modi interacted with spirited Yuva Karyakartas from Bihar under the “Mera Booth, Sabse Mazboot – Yuva Samvaad” initiative, blending inspiration with realism as he urged the youth to be the torchbearers of a Viksit Bharat.

The spirit of Seva, Sangathan, and Samarpan defines Bihar’s BJP cadre: PM Modi during “Mera Booth Sabse Mazboot”

October 15th, 06:30 pm

PM Modi interacted with dedicated BJP karyakartas from Bihar as part of the “Mera Booth Sabse Mazboot” initiative, reaffirming that the booth remains the foundation of the party’s success and the strength of democracy itself.

PM Modi interacts with BJP Karyakartas from Bihar under “Mera Booth Sabse Mazboot” campaign

October 15th, 06:00 pm

PM Modi interacted with dedicated BJP karyakartas from Bihar as part of the “Mera Booth Sabse Mazboot” initiative, reaffirming that the booth remains the foundation of the party’s success and the strength of democracy itself.

દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2025માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 08th, 10:15 am

મારા કેબિનેટ સાથીદાર જ્યોતિરાદિત્ય સિંધિયાજી, રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીજી, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, વિદેશથી આવેલા અમારા મહેમાનો, ટેલિકોમ ક્ષેત્રના બધા મહાનુભાવો, અહીં હાજર વિવિધ કોલેજોના મારા યુવા સાથીદારો, મહિલાઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025ને સંબોધિત કર્યું

October 08th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2025ના 9માં સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના ખાસ સંસ્કરણમાં તમામ મહાનુભાવોનું સ્વાગત કરતા શ્રી મોદીએ નોંધ્યું કે નાણાંકીય છેતરપિંડી નિવારણ, ક્વોન્ટમ કોમ્યુનિકેશન, 6G, ઓપ્ટિકલ કોમ્યુનિકેશન અને સેમિકન્ડક્ટર સહિતના મહત્વપૂર્ણ વિષયો પર અનેક સ્ટાર્ટઅપ્સે રજૂઆત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રસ્તુતિઓ જોઈને તેમનો વિશ્વાસ મજબૂત થાય છે કે ભારતનું ટેકનોલોજીકલ ભવિષ્ય સક્ષમ હાથમાં છે. તેમણે આ કાર્યક્રમ અને તમામ નવી પહેલોને શુભેચ્છાઓ પાઠવી.

દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2025માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 04th, 10:45 am

મારા કેબિનેટ સાથીદાર જ્યોતિરાદિત્ય સિંધિયાજી, રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીજી, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, વિદેશથી આવેલા અમારા મહેમાનો, ટેલિકોમ ક્ષેત્રના બધા મહાનુભાવો, અહીં હાજર વિવિધ કોલેજોના મારા યુવા સાથીદારો, મહિલાઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૌશલ્ય દિક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે ₹62,000 કરોડથી વધુ મૂલ્યના યુવા-કેન્દ્રિત પહેલો શરૂ કરી

October 04th, 10:29 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કૌશલ્ય દિક્ષાંત સમારોહમાં ₹62,000 કરોડથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલો શરૂ કરી હતી. દેશભરના ITIના લાખો વિદ્યાર્થીઓ તેમજ બિહારના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે થોડા વર્ષો પહેલા સરકારે ITI વિદ્યાર્થીઓ માટે મોટા પાયે દીક્ષાંત સમારોહ યોજવાની નવી પરંપરા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે આજે તે પરંપરામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.

મિઝોરમમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 13th, 10:30 am

મિઝોરમના રાજ્યપાલ વી.કે. સિંહ જી, મુખ્યમંત્રી શ્રી લાલદુહોમા જી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી અશ્વિની વૈષ્ણવ જી, મિઝોરમ સરકારના મંત્રીઓ, સાંસદો અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મિઝોરમના અદ્ભુત લોકોને મારી શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો

September 13th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મિઝોરમના આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સથી રેલવે, રોડ, વીજળી, રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ બ્લૂ પર્વતોની આ સુંદર ભૂમિ પર રાજ કરતા પરમેશ્વર પઠિયનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું કે તેઓ મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર હાજર હતા અને ખરાબ હવામાનને કારણે આઈઝોલમાં લોકોને મળી શક્યા નહીં. આ પરિસ્થિતિઓ હોવા છતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેઓ આ માધ્યમ દ્વારા પણ લોકોનો પ્રેમ અને સ્નેહ અનુભવી શકે છે.

બેંગલુરુ, કર્ણાટકમાં વિવિધ મેટ્રો પ્રોજેક્ટ્સના શિલાન્યાસ, ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

August 10th, 01:30 pm

કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવર ચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાજી, કેન્દ્રના મારા સાથી મનોહર લાલ ખટ્ટરજી, એચડી કુમારસ્વામી જી, અશ્વિની વૈષ્ણવ જી, વી સોમન્ના જી, સુશ્રી શોભાજી, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારજી, કર્ણાટક સરકારના મંત્રી બી સુરેશ જી, સાંસદ અશ્ર્વાસીજી, સાંસદ આર. ડૉ. મંજુનાથજી, ધારાસભ્ય વિજયેન્દ્ર યેદિયુરપ્પાજી અને કર્ણાટકના મારા ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના બેંગલુરુમાં આશરે રૂ. 22,800 કરોડના મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

August 10th, 01:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બેંગલુરુમાં લગભગ રૂ. 7,160 કરોડની બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું અને રૂ. 15,610 કરોડથી વધુની કિંમતના બેંગલુરુ મેટ્રો ફેઝ-3 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. તેમણે બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન ખાતે ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે ટિપ્પણી કરી હતી કે કર્ણાટકની ભૂમિ પર પગ મૂકતાં જ તેમને પોતાનુંપણું અનુભવાયું. કર્ણાટકની સંસ્કૃતિની સમૃદ્ધિ, તેના લોકોનો સ્નેહ અને હૃદયને ઊંડે સ્પર્શતી કન્નડ ભાષાની મીઠાશ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ બેંગલુરુના પ્રમુખ દેવી, અન્નામ્મા થાયીના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી. સદીઓ પહેલા નાદપ્રભુ કેમ્પેગૌડાએ બેંગલુરુ શહેરનો પાયો નાખ્યો હતો તે યાદ કરતાં, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કેમ્પેગૌડાએ પરંપરામાં મૂળ ધરાવતા શહેરની કલ્પના કરી હતી અને સાથે સાથે પ્રગતિની નવી ઊંચાઈઓ પણ હાંસલ કરી હતી. બેંગલુરુ હંમેશા તે ભાવનાને જીવ્યું છે અને તેને સાચવ્યું છે અને આજે, બેંગલુરુ તે સ્વપ્નને સાકાર કરી રહ્યું છે, પ્રધાનમંત્રીએ જણાવ્યું.

રોજગાર મેળા હેઠળ 51,000થી વધુ નિમણૂક પત્રોના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 12th, 11:30 am

કેન્દ્ર સરકારમાં યુવાનોને કાયમી નોકરીઓ પૂરી પાડવાનું અમારું અભિયાન અવિરતપણે ચાલુ છે. અને અમારી ઓળખ પણ છે, કાપલી વિના, ખર્ચ વિના. આજે, 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આવા રોજગાર મેળાઓ દ્વારા, અત્યાર સુધીમાં લાખો યુવાનોને ભારત સરકારમાં કાયમી નોકરીઓ મળી છે. હવે આ યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. આજે પણ, તમારામાંથી ઘણાએ ભારતીય રેલવેમાં તમારી જવાબદારીઓ શરૂ કરી દીધી છે, ઘણા સાથીઓ હવે દેશની સુરક્ષાના રક્ષક બનશે, ટપાલ વિભાગમાં નિયુક્ત સાથીઓ સરકારની સુવિધાઓને દરેક ગામ સુધી લઈ જશે, કેટલાક સાથીઓ હેલ્થ ફોર ઓલ મિશનના સૈનિક હશે, ઘણા યુવાનો નાણાકીય સમાવેશના એન્જિનને વધુ વેગ આપશે અને ઘણા સાથીઓ ભારતના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. તમારા વિભાગો અલગ અલગ છે, પરંતુ ધ્યેય એક છે અને તે ધ્યેય શું છે, આપણે વારંવાર યાદ રાખવું પડશે કે, એક જ ધ્યેય છે, ગમે તે વિભાગ હોય, ગમે તે કાર્ય હોય, ગમે તે પદ હોય, ગમે તે ક્ષેત્ર હોય, એક જ ધ્યેય છે - રાષ્ટ્રની સેવા. સૂત્ર એક છે - નાગરિક પહેલા. દેશના લોકોની સેવા કરવા માટે તમારી પાસે ખૂબ મોટું પ્લેટફોર્મ છે. જીવનના આ મહત્વપૂર્ણ તબક્કામાં આટલી મોટી સફળતા માટે હું આપ સૌ યુવાનોને અભિનંદન આપું છું. આપની આ નવી સફર માટે હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધિત કર્યો

July 12th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કર્યો અને વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. સભાને સંબોધતા તેમણે ભાર મૂક્યો હતો કે, આજે ભારત સરકારના વિવિધ વિભાગોમાં આ યુવાનો માટે નવી જવાબદારીઓની શરૂઆતનો દિવસ છે. તેમણે વિવિધ વિભાગોમાં જોડાતા યુવાનોને અભિનંદન આપ્યા હતા અને ભાર મૂક્યો હતો કે તેમની વિવિધ ભૂમિકાઓ હોવા છતાં, તેમનું સામાન્ય લક્ષ્ય નાગરિક પ્રથમના સિદ્ધાંત પર આધારિત રાષ્ટ્રની સેવા કરવાનું છે.

રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 23rd, 11:00 am

મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો જ્યોતિરાદિત્ય સિંધિયાજી, સુકાંત મજુમદારજી, મણિપુરના ગવર્નર અજય ભલ્લાજી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માજી, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુજી, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાજી, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાજી, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગજી, નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોજી, મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાજી, તમામ ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, મહિલાઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું

May 23rd, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરતા, પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના ભવિષ્યમાં ગર્વ, ઉષ્મા અને અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે તાજેતરમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા અષ્ટલક્ષ્મી મહોત્સવને યાદ કરી ભાર મૂક્યો કે આજનો કાર્યક્રમ ઉત્તર પૂર્વમાં રોકાણોની ઉજવણી છે. પ્રધાનમંત્રીએ સમિટમાં ઉદ્યોગના અગ્રણીઓની નોંધપાત્ર હાજરી પર પ્રકાશ પાડ્યો અને આ ક્ષેત્રમાં રહેલી તકો અંગેના ઉત્સાહ પર ભાર મૂક્યો. તેમણે તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારોને અભિનંદન આપ્યા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવતા નોર્થ ઇસ્ટ રાઇઝિંગ સમિટની પ્રશંસા કરી અને પ્રદેશના સતત વિકાસ અને સમૃદ્ધિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.