પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
July 18th, 07:13 pm
પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે.પ્રધાનમંત્રી કર્ણાટકના કારવારમાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
July 09th, 02:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના કારવારમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
July 02nd, 04:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં પથ્થરની ખાણમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું, એમ શ્રી મોદીએ કહ્યું.પ્રધાનમંત્રીએ કોલકાતામાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
June 25th, 11:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
June 21st, 10:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઉંડુ દુઃખ વ્યક્ત કર્યું છે.બદાયું, ઉત્તર પ્રદેશમાં થયેલી દુર્ઘટનાને કારણે જાનહાનિ પર પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
June 17th, 04:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બદાયું, ઉત્તર પ્રદેશમાં થયેલી એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોના ઝડપથી સાજા થવા માટે પણ કામના કરી છે.વડોદરા ગ્રામ્ય, ગુજરાતમાં થયેલી દુર્ઘટનાને કારણે જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
June 17th, 04:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ગ્રામ્ય, ગુજરાતમાં થયેલી એક દુર્ઘટનામાં થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સોલાપુરના ગ્રામીણ વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
June 14th, 11:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરના ગ્રામીણ વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ પંજાબના ફિરોઝપુરમાં થયેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
June 06th, 06:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં થયેલી એક દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
May 18th, 01:45 pm
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે.પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના જબલપુરમાં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
May 01st, 12:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના જબલપુરમાં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું
April 29th, 11:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં દિવાલ પડવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
April 29th, 11:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં દિવાલ પડવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
April 23rd, 02:34 pm
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં બનેલી દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી.પ્રધાનમંત્રીએ ઉધમપુરમાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
April 20th, 01:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
April 19th, 06:46 pm
શ્રી મોદીએ કહ્યું કે તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રાર્થના કરી હતી કે ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થઈ જાય.કોઈમ્બતૂરમાં થયેલી દુર્ઘટના પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
April 17th, 09:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોઈમ્બતૂરમાં થયેલી દુર્ઘટના પર ઊંડી વેદના વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
April 16th, 09:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
April 15th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં થયેલા અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી દુ:ખદ ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
April 13th, 11:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.