PM condoles loss of lives in a mishap in Mirzapur, Uttar Pradesh
April 23rd, 02:34 pm
The Prime Minister expressed grief over the loss of lives in a mishap at Mirzapur district of Uttar Pradesh. Extending his heartfelt condolences to the families who lost their loved ones in the tragic incident, the Prime Minister also prayed for the swift recovery of those injured.પ્રધાનમંત્રીએ ઉધમપુરમાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
April 20th, 01:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
April 19th, 06:46 pm
શ્રી મોદીએ કહ્યું કે તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રાર્થના કરી હતી કે ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થઈ જાય.કોઈમ્બતૂરમાં થયેલી દુર્ઘટના પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
April 17th, 09:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોઈમ્બતૂરમાં થયેલી દુર્ઘટના પર ઊંડી વેદના વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
April 16th, 09:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
April 15th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં થયેલા અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી દુ:ખદ ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
April 13th, 11:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મથુરામાં નૌકા દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો
April 10th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના મથુરામાં નૌકા પલટી જવાની ઘટનામાં થયેલી જાનહાનિ અંગે ઊંડી વેદના વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ બિહારના નાલંદામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
March 26th, 11:19 am
બિહારના નાલંદા જિલ્લામાં ભાગદોડને કારણે થયેલા જાનમાલના નુકસાન પર પ્રધાનમંત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે.મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
February 05th, 08:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF માંથી Rs. 2 લાખ અને ઈજાગ્રસ્તોને Rs. 50,000 ની સહાય (એક્સ-ગ્રેશિયા) જાહેર કરી હતી.પ્રધાનમંત્રીએ ડોડા દુર્ઘટનામાં સેનાના જવાનોની જાનહાનિ માટે શોક વ્યક્ત કર્યો
January 22nd, 08:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોડામાં થયેલી દુખદ દુર્ઘટનામાં સેનાના બહાદુર જવાનોની થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
December 30th, 12:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રીએ મુંબઈના ભાંડુપમાં સર્જાયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 30th, 10:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના ભાંડુપમાં સર્જાયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના જયપુરમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 03rd, 05:15 pm
PMએ રાજસ્થાનના જયપુરમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોનાં ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
November 03rd, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ફલૌદી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 02nd, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ફલૌદી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે.