પ્રધાનમંત્રીએ મહામહિમ મિખાઇલ ગોર્બાચેવના નિધન પર શોક વ્યક્ત કર્યો

September 01st, 09:07 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ મિખાઇલ ગોર્બાચેવના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.