પ્રધાનમંત્રીએ દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્કમાં એક છોડ રોપ્યો, એક પેડ મા કે નામ પહેલને પ્રોત્સાહન આપ્યું અને અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળાને ફરી વનીકરણ કરવાનો સંકલ્પ લીધો
June 05th, 01:33 pm
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્કમાં વૃક્ષારોપણ ઝુંબેશમાં ભાગ લીધો અને એક પેડ મા કે નામ પહેલને પ્રોત્સાહન આપ્યું હતું.પ્રધાનમંત્રી શ્રીએ મેરી લાઇફ એપ પર 2 કરોડથી વધુની ભાગીદારીની પ્રશંસા કરી
June 06th, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરી લાઇફ એપને લોન્ચ કર્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં 2 કરોડથી વધુ સહભાગિતાઓની પ્રશંસા કરી છે.