પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી કબીન્દ્ર પુરકાયસ્થજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
January 07th, 07:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી શ્રી કબીન્દ્ર પુરકાયસ્થજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ સંસદ દ્વારા શાંતિ બિલ પસાર થવાનું સ્વાગત કર્યું
December 18th, 09:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદના બંને ગૃહો દ્વારા શાંતિ બિલ પસાર થવાનું સ્વાગત કર્યું છે, તેને ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે પરિવર્તનશીલ ક્ષણ ગણાવી છે.પ્રધાનમંત્રીએ શ્રી મહેન્દ્ર સિંહ મેવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો
November 10th, 10:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચિત્તોડગઢના ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી મહેન્દ્ર સિંહ મેવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો.