પ્રધાનમંત્રીએ રાજસ્થાનના મંત્રી માસ્ટર ભંવરલાલ મેઘવાલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

November 16th, 08:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કેબિનેટ મંત્રી માસ્ટર ભંવરલાલ મેઘવાલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.