
પ્રધાનમંત્રીએ મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા શ્રી મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો
April 04th, 08:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મ નિર્માતા શ્રી મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અભિનેતાને ભારતીય સિનેમાના આઇકોન તરીકે બિરદાવ્યા હતા, ખાસ કરીને તેમની ફિલ્મોમાં પ્રતિબિંબિત થતા તેમના દેશભક્તિના ઉત્સાહ માટે તેમને યાદ કરવામાં આવે છે.