અજમેર ખાતે વિકાસ કાર્યોના લોન્ચિંગ અને HPV વેક્સિનેશન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 28th, 12:00 pm

તીર્થરાજ પુષ્કર અને માતા સાવિત્રીની આ પાવન ભૂમિ પર, આજે મને આપ સૌની વચ્ચે આવવાનો, આપના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો છે. આ મંચ પરથી હું સુરસુરાના તેજાજી ધામને, પૃથ્વીરાજની ભૂમિ અજમેરને પ્રણામ કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરમાં રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન અને ₹17,000 કરોડની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યો

February 28th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અજમેરમાં એક જાહેર સભાને સંબોધિત કરી, જે રાજસ્થાનની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રીએ પ્રદેશના સાંસ્કૃતિક અને પરાક્રમી વારસાને શ્રદ્ધાંજલિ આપી, જેમાં સુરસુરામાં તેજાજી ધામ અને હાઇફાને મુક્ત કરાવવામાં જેમની ભૂમિકા હજુ પણ ઇઝરાયલમાં આદરણીય છે તેવા મેજર દલપત સિંહની બહાદુરીનો સમાવેશ થાય છે.

રાજસ્થાનનાં બાડમેરમાં પચપદરા ખાતે રાજસ્થાન રિફાઇનરીનાં શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જાહેરસભાને સંબોધન

January 16th, 02:37 pm

બે દિવસ પહેલા હિન્દુસ્તાનનાં દરેક ખૂણામાં મકરસંક્રાંતિનું પર્વ ઉજવવામાં આવ્યું અને મકરસંક્રાંતિ બાદ એક રીતે ઉત્ક્રાંતિનો સંકેત સંકળાયેલો હોય છે. સંક્રાંતિ બાદ ઉન્નતિ અંતર્નિહિત હોય છે. મકર સંક્રાંતિનાં પર્વ બાદ રાજસ્થાનની ધરતી પર સમગ્ર હિન્દુસ્તાનને ઉર્જાવાન બનાવવાની એક મહત્વની, અત્યંત મહત્વની પહેલ, એક મહત્વનો પ્રકલ્પ, તેનો આજે કાર્ય આરંભ થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં બાડમેરનાં પચપદરા સ્થિત રાજસ્થાન રીફાઇનરીનાં શુભારંભ પ્રસંગે જાહેર સભાને સંબોધન કર્યું

January 16th, 02:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં બાડમેર સ્થિત પચપદરામાં રાજસ્થાન રીફાઇનરીનાં કાર્યનો શુભારંભ કરાવ્યો તથા આ પ્રસંગે એક વિશાળ તથા ઉત્સાહપૂર્ણ જાહેર સભાને સંબોધન કર્યું.

હાઈફામાં ભારતની યુધ્ધ યાદગારની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ

July 06th, 02:00 pm

વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુએ હાઈફા, ઇઝરાયેલમાં ભારતીય યુધ્ધ યાદગારની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ જેરુસલેમને આઝાદી અપાવવા માટે પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ આપેલા બલિદાનને અંજલિ આપી હતી. તેમણે મેજર દલપત સિંઘના સ્મરણમાં મુકાયેલી તક્તીનું પણ અનાવરણ કર્યું હતું.