Towards 2030: A Joint India-European Union Comprehensive Strategic Agenda

January 27th, 06:48 pm

The Joint India-EU Comprehensive Strategic Agenda, endorsed at the 16th India-EU Summit held on 27 January 2026 in New Delhi, aims to further reinforce the strategic partnership by broadening, deepening and better coordinating EU-India cooperation to deliver mutually beneficial, concrete and transformative outcomes for both partners and for the wider world.

India - EU Joint Statement on the State Visit of European Council President and European Commission President to India and the 16th India-EU Summit

January 27th, 06:15 pm

At the invitation of PM Modi, European Council President António Costa and European Commission President Ursula von der Leyen paid a State Visit to India as Chief Guests for the 77th Republic Day of India. During the visit, the leaders hailed the successful conclusion of negotiations on the landmark India–EU FTA and adopted the “Towards 2030: India–EU Joint Comprehensive Strategic Agenda.”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી

December 01st, 08:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી અનુરા કુમારા દિસાનાયકે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

ચક્રવાત દિટવાહને કારણે શ્રીલંકામાં થયેલા જાનમાલના નુકસાન પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

November 28th, 03:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત દિટવાહને કારણે થયેલા વિનાશમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા શ્રીલંકાના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે તમામ અસરગ્રસ્ત પરિવારોની સલામતી, આરામ અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી.

INS વિક્રાંત પર સશસ્ત્ર દળો સાથે દિવાળી ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

October 20th, 10:30 am

આજનો દિવસ એક અદ્ભુત દિવસ છે, આ ક્ષણ યાદગાર છે, આ દ્રશ્ય અદ્ભુત છે. આજે, એક તરફ મારી પાસે વિશાળ સમુદ્ર છે, અને બીજી તરફ, ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ છે. આજે, એક તરફ મારી પાસે અનંત ક્ષિતિજ, અનંત આકાશ છે, અને બીજી બાજુ, આ વિશાળ, પ્રચંડ INS વિક્રાંત, જે અનંત શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સમુદ્રના પાણી પર સૂર્યના કિરણોનો આ પ્રકાશ, એક રીતે, બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા છે. આ આપણી અલૌકિક દીપ માળાઓ છે. હું ભાગ્યશાળી છું કે હું નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે દિવાળીના આ પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યો છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત પર દિવાળીની ઉજવણી કરી

October 20th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​INS વિક્રાંત પર દિવાળી ઉજવણી દરમિયાન સશસ્ત્ર દળોના જવાનોને સંબોધન કર્યું. આ દિવસને એક અદ્ભુત દિવસ, એક અદ્ભુત ક્ષણ અને એક અદ્ભુત દૃશ્ય ગણાવતા, શ્રી મોદીએ એક તરફ વિશાળ સમુદ્ર અને બીજી તરફ ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે જ્યાં એક તરફ અનંત ક્ષિતિજ અને અનંત આકાશ છે, ત્યાં બીજી તરફ અનંત શક્તિના પ્રતીક INS વિક્રાંતની અપાર બહાદુરી પ્રદર્શિત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમુદ્ર પર સૂર્યપ્રકાશનો પ્રકાશ દિવાળી દરમિયાન બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવતા દીવા જેવો છે, જે દીવાઓની દિવ્ય માળા બનાવે છે. તેમણે ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે આ દિવાળી ઉજવવાનો પોતાનો લ્હાવો વ્યક્ત કર્યો.

મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય

September 11th, 12:30 pm

આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સદીઓ પહેલાં ભારતથી મોરેશિયસ પહોંચી હતી અને ત્યાંના દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ. કાશીમાં માતા ગંગાના અવિરત પ્રવાહની જેમ ભારતીય સંસ્કૃતિનો અવિરત પ્રવાહ મોરેશિયસને સમૃદ્ધ બનાવી રહ્યો છે. અને આજે, જ્યારે આપણે કાશીમાં મોરેશિયસના મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ, ત્યારે તે ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ એક આધ્યાત્મિક જોડાણ છે. તેથી જ હું ગર્વથી કહું છું કે ભારત અને મોરેશિયસ ફક્ત ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે.

પ્રધાનમંત્રી 11 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે

September 10th, 01:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે.

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્ત્વ્ય

August 05th, 11:06 am

સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ વર્ષે ભારત અને ફિલિપાઇન્સ તેમના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. અને આ સંદર્ભમાં, તેમની મુલાકાતનું વિશેષ મહત્વ છે. આપણા રાજદ્વારી સંબંધો નવા હોઈ શકે છે, પરંતુ આપણી સંસ્કૃતિઓ ખૂબ જ પ્રાચીન સમયથી સંપર્કમાં છે. ફિલિપાઇન્સની રામાયણ - મહારાડિયા લવાના - આપણા સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોનો જીવંત પુરાવો છે. હમણાં જ બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટો જેમાં બંને દેશોના રાષ્ટ્રીય ફૂલો છે, તે આપણી મિત્રતાની સુગંધ દર્શાવે છે.

પ્રધાનમંત્રી માલદીવના રાષ્ટ્રપતિને મળ્યા

July 25th, 08:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુને માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં મળ્યા. મુલાકાત પહેલા, રાષ્ટ્રપતિ મુઇઝુએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને રિપબ્લિક સ્ક્વેર પર તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ મુલાકાત ઉષ્માભરી અને બંને રાષ્ટ્રો વચ્ચેની ઊંડી મિત્રતાની પુષ્ટિ કરતી હતી.

માલદીવના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

July 25th, 06:00 pm

સૌ પ્રથમ, બધા ભારતીયો વતી, હું રાષ્ટ્રપતિજી અને માલદીવના લોકોને સ્વતંત્રતાના 60 વર્ષની ઐતિહાસિક વર્ષગાંઠ પર મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

વડાપ્રધાનની યુનાઇટેડ કિંગડમ અને માલદીવની મુલાકાત (23 - 26 જુલાઈ, 2025)

July 20th, 10:49 pm

વડાપ્રધાન મોદી 23 થી 26 જુલાઈ દરમિયાન યુકેની સત્તાવાર મુલાકાત અને માલદીવની રાજ્ય મુલાકાત લેશે. તેઓ પીએમ સ્ટારમર સાથે વ્યાપક ચર્ચા કરશે અને તેઓ સીએસપીની પ્રગતિની સમીક્ષા પણ કરશે. વડાપ્રધાન મોદી 26 જુલાઈએ માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં 'ગેસ્ટ ઓફ ઓનર' રહેશે. તેઓ માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુને મળશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.