Prime Minister expresses grief over loss of lives due to building collapse in Thane

July 31st, 01:08 pm

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to the collapse of a building in Thane, Maharashtra.

આર્થિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન

July 09th, 06:15 am

ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો અને 2070 સુધીમાં નેટ ઝીરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી, મૂડી અને સંસાધનો આ સંક્રમણને વેગ આપી શકે છે.

Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event

July 09th, 06:00 am

PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.

16મી ભારત-જાપાન વાર્ષિક શિખર પરિષદ સંયુક્ત નિવેદન

July 02nd, 10:22 pm

સહિયારી વૃદ્ધિ, સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા માટે વ્યૂહાત્મક અભિમુખતા (કન્વર્જન્સ) અને વિશ્વાસની ભાગીદારીને આગળ ધપાવવી

‘મન કી બાત’ના 135મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.06.2026)

June 28th, 11:30 am

નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 2026નું અડધું વર્ષ વિતવામાં છે. આ છ મહિનાઓમાં આપણે 'મન કી બાત'માં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂનમાં પણ, દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ, દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌ સેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રયને ભારતીય નૌ સેનાના બેડામાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફૅક્ચરિંગ સુધી, બધું જ સ્વદેશી છે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના પરભણીમાં દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

June 20th, 06:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પરભણીમાં એક દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સોલાપુરના ગ્રામીણ વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

June 14th, 11:40 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરના ગ્રામીણ વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી 5 જૂને સુરત અને દમણની મુલાકાત લેશે

June 04th, 10:03 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ ગુજરાત અને દમણની મુલાકાત લેશે. બપોરે આશરે 2:30 વાગ્યે, પ્રધાનમંત્રી સુરત જિલ્લાના હજીરાની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. બપોરે આશરે 4:15 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં આશરે ₹18,800 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

May 28th, 01:59 pm

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

કેબિનેટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ ખાનગી ભાગીદારને સામેલ કરી લાંબા ગાળાના લાયસન્સ દ્વારા નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન અને આધુનિકીકરણને મંજૂરી આપી

May 13th, 03:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા MIL (MIHAN ઈન્ડિયા લિમિટેડ) ને લીઝ પર આપવામાં આવેલી જમીનના લીઝ સમયગાળાને 06.08.2039 પછી લંબાવવાની મંજૂરી આપી છે, જેથી MIL નાગપુર એરપોર્ટને કન્સેશનિયર, એટલે કે GMR નાગપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (GNIAL) ને કોમર્શિયલ ઓપરેશન ડેટ (COD) થી 30 વર્ષ માટે લાયસન્સ આપી શકે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સાંગલીમાં દીવાલ ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

May 12th, 11:30 pm

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સાંગલીમાં દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી હતી.

ભારત ગણરાજ્ય અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્ય વચ્ચે ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે સંયુક્ત નિવેદન

May 06th, 05:24 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમે 05 મે થી 07 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મજબૂત બિઝનેસ પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું.

From Gangotri to Gangasagar… the lotus is blooming everywhere: PM Modi from BJP HQ

May 04th, 07:01 pm

PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.

PM Modi addresses at the BJP HQ after sweeping victories across states

May 04th, 07:00 pm

PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી

May 01st, 09:14 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રી 28-29 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

April 26th, 03:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28-29 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. 28મી એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી મહિલા સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ વારાણસીમાં આશરે ₹6,350 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે.

પીએમ મોદીએ 'મન કી બાત'માં દેશવાસીઓને ડિજિટલ વસ્તી ગણતરી 2027માં ભાગ લેવા અને તેને સફળ બનાવવાનો આગ્રહ કર્યો.

April 26th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, પીએમ મોદીએ પરમાણુ અને પવન ઉર્જા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભગવાન બુદ્ધના ઉપદેશો, બીટિંગ રિટ્રીટ સમારોહ, પ્રકૃતિ સંરક્ષણ, વાંસ ક્ષેત્ર, પ્રાચીન ગ્રંથો અને ગણિત ઓલિમ્પિયાડ કાર્યક્રમ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા કરી. પીએમએ ચાલુ ડિજિટલ સેન્સસ અભિયાન વિશે પણ વાત કરી અને દરેકને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો આગ્રહ કર્યો.

મહારાષ્ટ્રના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

March 25th, 12:40 pm

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

કેબિનેટે મધ્ય પ્રદેશમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બદનાવર-પેટલાવદ-થાંદલા-તિમરવાની સેક્શન (NH-752D) ના ₹3,839.42 કરોડના ખર્ચે હાઇબ્રિડ એન્યુટી મોડ પર 4-લેનિંગના નિર્માણને મંજૂરી આપી

March 10th, 04:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે NH-752D ના બદનાવર-પેટલાવદ-થાંદલા-તિમરવાની સેક્શનના 80.45 કિલોમીટરની લંબાઈ ધરાવતા 4-લેન કોરિડોરના વિકાસને ₹3,839.42 કરોડના કુલ મૂડી ખર્ચ સાથે મંજૂરી આપી છે.

ભારત-કેનેડા CEO ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 02nd, 02:30 pm

ધ રાઈટ ઓનરેબલ પ્રધાનમંત્રી માર્ક કાર્ની, બંને દેશોના બિઝનેસ લીડર્સ, દેવીઓ અને સજ્જનો, નમસ્કાર!