પ્રધાનમંત્રીએ લોકસભાના સાંસદ મહંત ચાંદ નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો

September 17th, 03:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સાંસદ મહંત ચાંદ નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.