Tiruchirappalli turns out in huge numbers for PM Modi’s public meeting

March 11th, 06:00 pm

At a massive public meeting in Tamil Nadu’s Tiruchirappalli, Prime Minister Narendra Modi hailed Tiruchirappalli as a land of courage and faith, recalling the bravery of the Marudu Brothers and paying tribute to Major M. Saravanan for his sacrifice during the Kargil War. “Trichy is a land of courage and faith,” he said, adding that the Centre proudly honours Tamil Nadu’s culture and heritage. He also highlighted that C. P. Radhakrishnan, a son of the state, serves as the Vice President of India.

તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 11th, 05:45 pm

આજનો કાર્યક્રમ તમિલનાડુના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તે પાંચ હજાર છસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ વિશે છે: સ્વચ્છ ઊર્જા માટે માળખાકીય સુવિધા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન, હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ. તેઓ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં અંદાજે ₹5,650 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા, શિલાન્યાસ કર્યો અને ફ્લેગ ઓફ કર્યું

March 11th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પરિવર્તનકારી વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરવા માટે ત્રિચીના ઐતિહાસિક શહેરની મુલાકાત લીધી હતી. કુલ પાંચ હજાર છસો કરોડ રૂપિયાના રોકાણ સાથે, આ પહેલ સ્વચ્છ ઊર્જા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન અને હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ દ્વારા ઉન્નત મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીમાં ફેલાયેલી છે. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ્સ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈના તિરુપ્પરનકુંડ્રમ સ્થિત અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી

March 01st, 07:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મદુરાઈના તિરુપ્પરનકુંડ્રમમાં અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી.

PM Modi addresses an enthusiastic public rally in Madurai, Tamil Nadu

March 01st, 04:30 pm

PM Modi addressed a massive public rally in Madurai, beginning his speech with deep reverence for Tamil Nadu’s spiritual heritage. He said he had just visited Tirupparankundram and received the darshan of Bhagwan Murugan, describing it as a truly pine experience. He said he prayed for the prosperity of Tamil Nadu and the entire nation.

તમિલનાડુના મદુરાઈમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 01st, 03:30 pm

મદુરાઈના પવિત્ર અને ઐતિહાસિક શહેરમાં આવીને હું સન્માનિત અનુભવું છું. હું મીનાક્ષી અમ્મન અને ભગવાન સુંદરેશ્વરને નમન કરું છું. આજની ઘટના તમિલનાડુની વિકાસ યાત્રામાં એક ગૌરવશાળી પ્રકરણ અંકિત કરે છે. અમે ચાર હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો છે, ઉદ્ઘાટન કર્યું છે અને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. આ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવશે, અર્થતંત્રને વેગ આપશે, નોકરીઓનું સર્જન કરશે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. ખેડૂતોને બજારો સુધી પહોંચવા માટે વધુ સારા રસ્તાઓ. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સરળ મુસાફરી. વ્યવસાયો માટે ઝડપી પરિવહન. ઉચ્ચ ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ લોકોને સશક્ત બનાવવા વિશે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈમાં ₹4,400 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો

March 01st, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના મદુરાઈમાં ₹4,400 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. મદુરાઈના પવિત્ર શહેરમાં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજનો દિવસ તમિલનાડુની વિકાસ યાત્રામાં એક ગૌરવશાળી પ્રકરણ છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવવા, અર્થતંત્રને વેગ આપવા અને યુવાનો માટે નોકરીની નોંધપાત્ર તકો ઊભી કરવાનો અને રાજ્યના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉચ્ચ ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ મૂળભૂત રીતે લોકોને સશક્ત બનાવવા વિશે છે. “આ વિકાસનો અર્થ છે ખેડૂતોને બજારો સુધી પહોંચવા માટે વધુ સારા રસ્તાઓ, શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સરળ મુસાફરી અને વ્યવસાયો માટે ઝડપી પરિવહન”, તેમ શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું હતું.

પ્રધાનમંત્રી 1લી માર્ચે તમિલનાડુ અને પુડુચેરીની મુલાકાત લેશે

February 27th, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 માર્ચ 2026ના રોજ તમિલનાડુ અને પુડુચેરીની મુલાકાત લેશે. રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત બાદ પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 9 વાગ્યે ચેન્નાઈ પહોંચશે.

Today, the benefits of every scheme related to the poor, farmers, women and youth are reaching the southern corner of India: PM Modi

February 28th, 12:15 pm

Prime Minister Narendra Modi addressed an enthusiastic crowd in Tirunelveli, Tamil Nadu. The PM thanked each and every one for their presence, love, respect and affection. The PM also expressed his happiness from the core to be surrounded by so many people.

PM Modi's address at a public gathering in Tirunelveli, Tamil Nadu

February 28th, 12:03 pm

Prime Minister Narendra Modi addressed an enthusiastic crowd in Tirunelveli, Tamil Nadu. The PM thanked each and every one for their presence, love, respect and affection. The PM also expressed his happiness from the core to be surrounded by so many people.

તમિલનાડુનાં મદુરાઈમાં ઓટોમોટિવ એમએસએમઇ માટે ડિજિટલ મોબિલિટી પહેલ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 27th, 06:30 pm

સૌપ્રથમ તો હું તમારા બધાની ક્ષમા માગું છું, કારણ કે મને આવવામાં મોડું થયું હતું અને તમારે ઘણી રાહ જોવી પડી હતી. હું સવારે દિલ્હીથી તો સમયસર નીકળી ગયો હતો, પરંતુ અનેકવિધ કાર્યક્રમો કરતા કરતા, દરેક 5-10 મિનિટ વધારે લે છે અને તેનું જ પરિણામ એ છે કે જે સૌથી છેલ્લે ઊભો રહે છે તેને સજા થઈ જાય છે. એટલે હું તેમ છતાં મોડો આવવા બદલ તમારા બધાની માફી માગું છું.

પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં મદુરાઈમાં 'ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનાં સર્જન– ડિજિટલ મોબિલિટી'માં ભાગ લીધો

February 27th, 06:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં મદુરાઈમાં 'ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી' કાર્યક્રમમાં સહભાગી થયું હતું તથા ઓટોમોટિવ ક્ષેત્રમાં કામ કરતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં હજારો ઉદ્યોગસાહસિકોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગાંધીગ્રામમાં તાલીમ પામેલી મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્કૂલનાં બાળકો સાથે પણ વાતચીત કરી હતી.

તમિલનાડુના ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્‌ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 19th, 06:33 pm

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિજી, મુખ્યમંત્રી શ્રી એમ.કે. સ્ટાલિનજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અનુરાગ ઠાકુર, એલ. મુરુગન, નિશિથ પ્રામાણિક, તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ભારતના ખૂણે-ખૂણેથી અહીં આવેલા મારા યુવા સાથીઓ.

પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું

January 19th, 06:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આશરે રૂ. 250 કરોડનાં મૂલ્યનાં પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. તેમણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે બે રમતવીરો દ્વારા સોંપવામાં આવેલી રમતોની મશાલ પણ કૌલડ્રોન પર મૂકી હતી.

તમિલનાડુના તિરુચિરાપલ્લી ખાતે શિલાન્યાસ અને વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 02nd, 12:30 pm

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિજી, મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાજી અને આ જ માટીના બાળક એવા મારા મિત્ર એલ. મુરુગનજી, તમિલનાડુ સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને તમિલનાડુના મારા પરિવારના સભ્યો!

પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો

January 02nd, 12:15 pm

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને નવું વર્ષ ફળદાયી અને સમૃદ્ધ બને તેવી શુભેચ્છા પાઠવી હતી તથા વર્ષ 2024માં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ તમિલનાડુમાં યોજાઈ રહ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ તમિલનાડુની પ્રગતિને મજબૂત કરશે, કારણ કે તેમણે રોડવેઝ, રેલવે, પોર્ટ, એરપોર્ટ, ઊર્જા અને પેટ્રોલિયમ પાઇપલાઇન્સનાં ક્ષેત્રોને આવરી લેતી વિવિધ પરિયોજનાઓ માટે રાજ્યનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું કે આમાંની ઘણી યોજનાઓ મુસાફરીને વેગ આપશે અને રાજ્યમાં હજારો રોજગારની તકો પણ ઉભી કરશે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ પ્રધાનમંત્રી

April 15th, 10:09 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈથી એસટી સંગમમ માટે પ્રથમ બેચ લઈ જવા માટે મદુરાઈથી વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસંશા કરી છે.

ચેન્નાઈમાં વિવિધ પરિયોજનાઓનાં ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 08th, 06:37 pm

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર એન રવિજી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ કે સ્ટાલિનજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી અને તમિલનાડુનાં ભાઈઓ અને બહેનો, આપ સૌને મારી શુભકામનાઓ.

પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં ચેન્નાઈમાં વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

April 08th, 06:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં ચેન્નાઈમાં અલ્સ્ટ્રોમ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ (ફેઝ-1)નું ઉદ્‌ઘાટન કર્યું હતું અને ચેન્નાઈમાં ચેન્નાઈ-કોઇમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.

PM Modi addresses public meetings in Madurai and Kanyakumari, Tamil Nadu

April 02nd, 11:30 am

PM Modi addressed election rallies in Tamil Nadu's Madurai and Kanyakumari. He invoked MGR's legacy, saying who can forget the film 'Madurai Veeran'. Hitting out at Congress, which is contesting the Tamil Nadu election 2021 in alliance with DMK, PM Modi said, “In 1980 Congress dismissed MGR’s democratically elected government, following which elections were called and MGR won from the Madurai West seat. The people of Madurai stood behind him like a rock.”