પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા મહાગૌરીના આશીર્વાદ મેળવતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું

March 26th, 08:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા મહાગૌરીના આશીર્વાદ મેળવ્યા અને તેમના દિવ્ય ચરણોમાં નમન કર્યું. તેમણે પ્રાર્થના કરી કે તેમની દિવ્ય આભા સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે.

પ્રધાનમંત્રીએ દુર્ગા પૂજા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

October 22nd, 10:48 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુર્ગા પૂજા પર તેમના પરિવારના તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે બધા માટે સુખ અને આરોગ્ય માટે દેવીને પ્રાર્થના કરી.