પ્રધાનમંત્રીએ નવરાત્રીના મહા સપ્તમી પર લોકોને શુભેચ્છા પાઠવી
October 02nd, 09:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના મહા સપ્તમીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ તેમના તમામ ભક્તો માટે મા કાલરાત્રિના આશીર્વાદ પણ માગ્યા છે અને મા કાલરાત્રિની પ્રાર્થના (સ્તુતિ)નો પાઠ પણ શેર કર્યો છે.પ્રધાનમંત્રીએ નવરાત્રિ દરમિયાન મા કાલરાત્રિની પ્રાર્થના કરી
October 12th, 09:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા કાલરાત્રિની પ્રાર્થના કરી છે અને નવરાત્રિ દરમિયાન દરેક માટે આશીર્વાદ માંગ્યા છે.