પ્રધાનમંત્રીએ નાગપુરમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી

March 30th, 11:48 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નાગપુરમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે ડૉ. કે. બી. હેડગેવાર અને શ્રી એમ. એસ. ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી.