Prime Minister Narendra Modi to address Post Budget Webinar on “Sustaining and Strengthening Economic Growth”

March 02nd, 07:10 pm

To translate policies into effective action, PM Modi will address the Post Budget Webinar on the theme “Sustaining and Strengthening Economic Growth” on 3rd March 2026. The webinar will highlight the forward‑looking reform push to expand industrial scale, deepen technological leadership, and strengthen the foundations of critical sectors.

The inauguration of Micron’s semiconductor facility marks a milestone in India’s journey towards technology leadership: PM Modi in Sanand, Gujarat

February 28th, 02:45 pm

During the inauguration of the Micron ATMP facility in Sanand, Gujarat, PM Modi said that India is now rapidly strengthening its identity in the hardware sector. He highlighted the project’s rapid progress and emphasized that the facility is a testament to the robust India-US partnership. He expressed confidence that the Micron facility would anchor a new semiconductor ecosystem in the country and asserted that India is ready, reliable and delivers.

PM Modi inaugurates Micron Technology’s Semiconductor Assembly, Test and Packaging (ATMP) facility in Sanand,Gujarat

February 28th, 02:37 pm

During the inauguration of the Micron ATMP facility in Sanand, Gujarat, PM Modi said that India is now rapidly strengthening its identity in the hardware sector. He highlighted the project’s rapid progress and emphasized that the facility is a testament to the robust India-US partnership. He expressed confidence that the Micron facility would anchor a new semiconductor ecosystem in the country and asserted that India is ready, reliable and delivers.

List of Outcomes: Visit of Prime Minister to Israel

February 26th, 07:41 pm

The state visit of PM Modi to Israel resulted in the signing of several MoUs and agreements. These covered areas such as maritime heritage, agriculture, cultural exchanges, digital payments, labour mobility, artificial intelligence and fisheries & aquaculture. The report of the 4th India-Israel CEO Forum was also presented.

Cabinet approves railway projects across several states, expanding Indian Railways network by about 389 kms

February 14th, 12:50 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved three railway projects worth around Rs. 18,509 crore. The projects are in line with the PM’s New India vision of making people Atmanirbhar by enhancing employment and self-employment opportunities. It will boost connectivity to several prominent tourist destinations across the country.

Seva Teerth and Kartavya Bhavan have been built to fulfil the aspirations of the people of India: PM Modi

February 13th, 06:55 pm

In his address while inaugurating Seva Teerth and Kartavya Bhavan-1 & 2, PM Modi remarked that the day has become a witness to a new beginning in India’s development journey. He highlighted that Seva Teerth and Kartavya Bhavan have been built to fulfill the aspirations of the people of India. The PM emphasized that every policy and decision made here must be inspired by the continuous spirit of service towards a developed India by 2047.

PM Modi addresses the inaugural event of Seva Teerth and Kartavya Bhavan-1 & 2 in New Delhi

February 13th, 06:30 pm

In his address while inaugurating Seva Teerth and Kartavya Bhavan-1 & 2, PM Modi remarked that the day has become a witness to a new beginning in India’s development journey. He highlighted that Seva Teerth and Kartavya Bhavan have been built to fulfill the aspirations of the people of India. The PM emphasized that every policy and decision made here must be inspired by the continuous spirit of service towards a developed India by 2047.

હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 06:00 pm

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, રામ મોહન નાયડુજી, મુરલીધર મોહોલજી, વિશ્વભરમાંથી આવેલા માનનીય મંત્રીઓ (Honourable Ministers), ગ્લોબલ એવિએશન ઈન્ડસ્ટ્રીના લીડર્સ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન્સના રિપ્રેઝન્ટેટિવ્સ, પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ (Distinguished Delegates), દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને સંબોધિત કર્યો

January 28th, 05:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેલંગાણાના હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ઉદ્યોગ જગતના નેતાઓ, નિષ્ણાતો અને રોકાણકારોનું સ્વાગત કર્યું હતું અને નોંધ્યું હતું કે ઉડ્ડયન ઉદ્યોગનો આગામી યુગ આકાંક્ષાઓથી ભરેલો છે અને ભારત એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. તેમણે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, પાયલોટ ટ્રેનિંગ, એડવાન્સ્ડ એર મોબિલિટી અને એરક્રાફ્ટ લીઝિંગમાં ભારત જે વિશાળ તકો રજૂ કરે છે તેના પર પ્રકાશ પાડ્યો અને તમામ હિતધારકો માટે વિંગ્સ ઈન્ડિયા સમિટના મહત્વ પર ભાર મૂક્યો હતો.

નવી દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 04:00 pm

આજનો દિવસ આપણા માટે એક મોટું દુઃખ પણ લઈને આવ્યો છે. આજે સવારે જ મહારાષ્ટ્રમાં દુઃખદ વિમાન દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનાએ મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજિત પવાર જી અને કેટલાક સાથીઓને આપણી પાસેથી છીનવી લીધા છે. અજિત દાદાએ મહારાષ્ટ્ર અને દેશના વિકાસમાં પોતાનું મોટું યોગદાન આપ્યું છે. ખાસ કરીને ગામડાઓના જીવનને બહેતર બનાવવા માટે તેમણે હંમેશા આગળ વધીને કામ કર્યું. હું અજિત પવાર જીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. જે સાથીઓને આપણે આ અકસ્માતમાં ગુમાવ્યા છે, પીડાની આ ઘડીમાં આપણે સૌ તેમના પરિવારજનોની સાથે છીએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી

January 28th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી હતી. NCC દિવસ નિમિત્તે સામૂહિક અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે NCC, NSS કેડેટ્સ, ટેબ્લો કલાકારો, રાષ્ટ્રીય રંગશાળાના સાથીદારો અને દેશભરના યુવા સહભાગીઓના પ્રયાસો તેમના સમન્વિત પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. શ્રી મોદીએ દુઃખ સાથે નોંધ્યું હતું કે આજનો દિવસ આજે સવારે મહારાષ્ટ્રમાં થયેલા દુખદ વિમાન દુર્ઘટનાને કારણે ભારે આઘાત પણ લાવ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી અજીત પવાર જી અને કેટલાક સાથીદારોએ જીવ ગુમાવ્યા છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે અજીત દાદાએ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને ગ્રામીણ જીવનને સુધારવા માટે કામ કરીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, અને શ્રી અજીત પવાર જીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પીડાની આ ક્ષણમાં રાષ્ટ્ર અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોની સાથે છે. પ્રધાનમંત્રીએ, દુઃખ અને સંવેદનાની આ ક્ષણો વચ્ચે, મિત્ર રાષ્ટ્રોના કેડેટ્સ સહિત ઉપસ્થિત તમામ કેડેટ્સને શુભેચ્છા પાઠવી હતી અને આ વર્ષે કન્યા કેડેટ્સની મોટી સંખ્યામાં સહભાગિતાને સ્વીકારી હતી.

પશ્ચિમ બંગાળના સિંગુરમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના લોન્ચિંગ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 18th, 03:30 pm

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી સર્બાનંદ સોનોવાલજી, સુકાંત મજુમદારજી, શાંતનુ ઠાકુરજી, સંસદમાં મારા સાથી શૌમિક ભટ્ટાચાર્યજી, સૌમિત્ર ખાનજી, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીજી, અન્ય જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સિંગુરમાં ₹830 કરોડથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, શિલાન્યાસ કર્યો અને લીલી ઝંડી બતાવી

January 18th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં ₹830 કરોડથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, શિલાન્યાસ કર્યો અને લીલી ઝંડી બતાવી. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ગઈકાલે તેઓ માલદામાં હતા અને આજે તેમને હુગલીમાં લોકોની વચ્ચે રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે પૂર્વ ભારતનો વિકાસ અનિવાર્ય છે, અને આ ધ્યેય સાથે કેન્દ્ર સરકાર સતત કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે ગઈકાલના અને આજના કાર્યક્રમો આ સંકલ્પને મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તેમને પશ્ચિમ બંગાળના વિકાસને લગતી સેંકડો કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાની તક મળી છે.

કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 11th, 02:45 pm

2026ના પ્રારંભ પછી આ મારો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે. અને સુખદ એટલા માટે પણ છે કારણ કે 2026 ની મારી યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને થઈ છે. અને હવે હું રાજકોટમાં આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. એટલે કે વિકાસ પણ, વિરાસત પણ, આ મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. હું દેશ અને દુનિયાભરમાંથી અહીં પધારેલા આપ સૌ સાથીઓનું વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું

January 11th, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે 2026 ની શરૂઆત પછી ગુજરાતની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમણે હાઇલાઇટ કર્યું કે વહેલી સવારે તેમણે ભગવાન સોમનાથના દિવ્ય દર્શન કર્યા હતા અને હવે તેઓ રાજકોટમાં આ ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે “વિકાસ પણ, વિરાસત પણ” નો મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભાગ લેવા માટે દેશ અને દુનિયાભરમાંથી આવેલા તમામ સાથીઓનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

પ્રધાનમંત્રી 11 જાન્યુઆરીએ રાજકોટની મુલાકાતે

January 09th, 12:07 pm

પ્રધાનમંત્રી 11 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટની મુલાકાત લેશે. કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભાગ લેશે. બપોરે 1:30 વાગ્યે, તેઓ કોન્ફરન્સમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, બપોરે 2 વાગ્યે પ્રધાનમંત્રી રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન કરશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 14 ગ્રીનફિલ્ડ સ્માર્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GIDC) એસ્ટેટના વિકાસની જાહેરાત કરશે અને રાજકોટમાં GIDC મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન કરશે.

ઓડિશામાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધી હાલના બે-લેનને પેવ્ડ શોલ્ડર સાથે બે-લેનમાં પહોળું અને મજબૂત કરવા માટે ઈપીસી મોડ પર રૂપિયા 1526.21 કરોડના પ્રોજેક્ટને કેબિનેટે મંજૂરી આપી

December 31st, 03:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઈપીસી મોડ હેઠળ એનએચ(ઓ) દ્વારા ઓડિશા રાજ્યમાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધીના હાલના બે લેન માર્ગને પેવ્ડ શોલ્ડર સાથે બે લેન માર્ગમાં પહોળું અને મજબૂત કરવા મંજૂરી આપી છે.

આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટના ભૂમિપૂજન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 21st, 04:25 pm

આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માજી, કેન્દ્રમાં મારા સાથી અને અહીં તમારા પ્રતિનિધિ, આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલજી, આસામ સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, અને મારા બધા ભાઈઓ અને બહેનો જેઓ મોટી સંખ્યામાં આપણા બધાને આશીર્વાદ આપવા આવ્યા છે, મને પંડાલમાં જેટલા લોકો છે તેના કરતાં વધુ લોકો પંડાલની બહાર દેખાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના નામરૂપ ખાતે આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા-યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

December 21st, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના દિબ્રુગઢમાં નામરૂપ ખાતે આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા-યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે આ ચાઓલુંગ સુખાપા અને મહાવીર લચિત બોરફુકન જેવા મહાન નાયકોની ભૂમિ છે. તેમણે ભીમ્બર દેઉરી, શહીદ કુશલ કુંવર, મોરાન રાજા બોદોસા, માલતી મેમ, ઈન્દિરા મીરી, સ્વર્ગદેવ સર્વાનંદ સિંહ અને વીર સતી સાધનાના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ વીરતા અને બલિદાનની આ મહાન ભૂમિ, ઉજાની આસામની પવિત્ર ધરતીને નમન કરે છે.

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાત દરમિયાન ભારત - ઓમાન સંયુક્ત નિવેદન

December 18th, 05:28 pm

ઓમાનના સુલતાન મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકના નિમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17-18 ડિસેમ્બર 2025 દરમિયાન ઓમાનની સત્તાવાર મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર સંરક્ષણ બાબતોના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ સૈયદ શિહાબ બિન તારિક દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. 18 ડિસેમ્બર 2025 ના રોજ અલ બરકા પેલેસ ખાતે મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.