પ્રધાનમંત્રીએ LNJP હોસ્પિટલની મુલાકાત લીધી, વિસ્ફોટના પીડિતોને મળ્યા

November 12th, 03:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તાજેતરની વિસ્ફોટની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. તેમણે પીડિતો અને તેમના પરિવારો સાથે વાતચીત કરી, તેમની સારવાર વિશે પૂછપરછ કરી અને તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.