પ્રધાનમંત્રીએ ઝારખંડના લાતેહાર જિલ્લામાં ડૂબી જવાના કારણે થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો

September 18th, 09:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના લાતેહાર જિલ્લામાં ડૂબી જવાના કારણે થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે.