પ્રધાનમંત્રીએ ભોપાલમાં આદરણીય શ્રી કુશાભાઉ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 23rd, 10:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભોપાલમાં પૂજ્ય શ્રી કુશાભાઉ ઠાકરેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.