પ્રધાનમંત્રી ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહયોગને ગાઢ બનાવવાની ચર્ચા કરવા માટે કાઈઝાઈ દોયુકાઈના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને મળ્યા
March 27th, 08:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તેમના મંતવ્યો અને વિચારો સાંભળવા માટે કીઝાઈ દોયુકાઈ (જાપાન એસોસિએશન ઓફ કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ) ના અધ્યક્ષ શ્રી તાકેશી નીનામી અને 20 અન્ય વ્યાપાર પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું.