LDF and UDF have looted Keralam for decades through a tacit understanding: PM Modi in Palakkad, Keralam

March 29th, 03:00 pm

Prime Minister Narendra Modi today addressed a massive public gathering in Palakkad, highlighting the growing momentum for change in Keralam and expressing confidence in the rising support for the BJP-led NDA in the state. “I can clearly see a different atmosphere in the state this time. Keralam is sending a message of change,” he said.

PM Modi’s speech sparks massive enthusiasm in Palakkad, Keralam

March 29th, 02:45 pm

Prime Minister Narendra Modi today addressed a massive public gathering in Palakkad, highlighting the growing momentum for change in Keralam and expressing confidence in the rising support for the BJP-led NDA in the state. “I can clearly see a different atmosphere in the state this time. Keralam is sending a message of change,” he said.

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પશ્ચિમ એશિયાના સંકટને દૂર કરવા માટે 140 કરોડ ભારતીયોની એકતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

March 29th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયાના સંઘર્ષ વિશે વાત કરી અને કટોકટીને દૂર કરવા માટે એકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા અને ફક્ત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પર આધાર રાખવાની અપીલ કરી. પ્રધાનમંત્રીએ જ્ઞાન ભારતમ સર્વે, રમતગમત અને તંદુરસ્તી, જળ સંરક્ષણ, મત્સ્યઉદ્યોગ અને સૌર ઉર્જા જેવા મુખ્ય વિષયો પર પણ વાત કરી.

Prime Minister Narendra Modi to visit Keralam and Tamil Nadu

March 09th, 09:54 pm

PM Modi will visit Keralam and Tamil Nadu on 11th March 2026. In Ernakulam, Keralam, the PM will launch development projects worth ₹10,800 crore related to energy and connectivity. He will also inaugurate three redeveloped railway stations under the Amrit Bharat Station Scheme. Later, in Tiruchirappalli, Tamil Nadu, the PM will launch projects costing ₹5,650 crore covering energy, manufacturing, connectivity and railway services.

AI સફળતાઓથી લઈને T20 વર્લ્ડ કપ સુધી, PM મોદીએ મન કી બાતમાં ભારતનો ઉદય દર્શાવ્યો.

February 22nd, 11:30 am

આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પોતાના અનુભવો વિશે વાત કરી. તેમણે ભારતીય મૂળના ક્રિકેટરો, અંગદાન, નદી ઉત્સવો, ડિજિટલ સલામતી, પરીક્ષા પે ચર્ચા અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિષયો પર વાત કરી. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં 'રાજાજી ઉત્સવ' ઉજવવામાં આવશે. પીએમએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાજીને પણ શ્રદ્ધાંજલિ આપી, નારી શક્તિ સાથેના તેમના ઊંડા જોડાણનો ઉલ્લેખ કર્યો.

કેબિનેટે દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોના 12 જિલ્લાઓમાં ત્રણ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જે ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 389 કિમી સુધી વિસ્તૃત કરશે

February 14th, 12:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ગઈકાલે ₹18,509 કરોડ (આશરે) ના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયના ત્રણ (3) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં સામેલ છે:

પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે

January 22nd, 02:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરી, 2026ના રોજ કેરળની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.

પ્રધાનમંત્રીએ 9 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોની જાહેરાતને આવકારી

January 14th, 06:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નવી અમૃત ભારત ટ્રેનો દેશભરમાં મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું

December 25th, 09:12 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી.

કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 28th, 11:45 am

હું મારી વાત શરૂ કરું તે પહેલાં, કેટલાક બાળકો અહીં ચિત્રો લાવ્યા છે. કૃપા કરીને SPG અને સ્થાનિક પોલીસ તે એકત્રિત કરવામાં મદદ કરો. જો તમે પાછળ તમારું સરનામું લખ્યું હશે, તો હું ચોક્કસપણે તમને આભાર પત્ર મોકલીશ. જેની પાસે કંઈક છે, કૃપા કરીને તેમને આપો; તેઓ તે એકત્રિત કરશે, અને પછી તમે શાંતિથી બેસી શકો છો. આ બાળકો ખૂબ મહેનત કરે છે, અને ક્યારેક, જો હું તેમને અન્યાય કરું છું, તો મને દુઃખ થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમને સંબોધિત કર્યો

November 28th, 11:30 am

માત્ર ત્રણ દિવસ પહેલા તેઓ ગીતાની ભૂમિ કુરુક્ષેત્રમાં હતા તે યાદ કરતાં, શ્રી મોદીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને જગદગુરુ શ્રી માધવાચાર્યના મહિમાથી શણગારેલી આ ભૂમિની મુલાકાત લેવી તેમના માટે ખૂબ જ સંતોષની ક્ષણ હતી. તેમણે કહ્યું કે આ પ્રસંગે, જ્યારે એક લાખ લોકોએ ભગવદ્ ગીતાના શ્લોકોનો એકસાથે પાઠ કર્યોં છે ત્યારે વિશ્વભરના લોકોએ ભારતના હજારો વર્ષ જૂના આધ્યાત્મિક વારસાની જીવંત દિવ્યતાના સાક્ષી બન્યા.

પ્રધાનમંત્રી 28 નવેમ્બરે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે

November 27th, 12:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લેશે. બાદમાં તેઓ ગોવા જશે, જ્યાં બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગલી જીવોત્તમ મઠની મુલાકાત લેશે અને મઠની 550મી વર્ષગાંઠ શારદા પંચાષ્ટમનોત્સવની ઉજવણી કરશે.

પ્રધાનમંત્રી 19 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે

November 18th, 11:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રીએ કન્નડ રાજ્યોત્સવ પર શુભેચ્છાઓ પાઠવી

November 01st, 09:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કન્નડ રાજ્યોત્સવ નિમિત્તે કર્ણાટકના લોકોને શુભેચ્છાઓ પાઠવી.

'વંદે માતરમ' ની ભાવના ભારતની શાશ્વત ચેતના સાથે જોડાયેલી છે: મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદી

October 26th, 11:30 am

આ મહિનાની મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રી મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે છઠ પૂજા ઉત્સવ, પર્યાવરણીય સંરક્ષણ, ભારતીય શ્વાનની જાતિઓ, ભારતીય કોફી, આદિવાસી સમુદાયના નેતાઓ અને સંસ્કૃત ભાષાના મહત્વ જેવા રસપ્રદ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ 'વંદે માતરમ' ગીતના 150મા વર્ષનો ખાસ ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રી 25 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લેશે

September 24th, 06:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ સવારે 9:30 વાગ્યે ગ્રેટર નોઈડા ખાતે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શો-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના હાસનમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

September 13th, 08:36 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકના હાસનમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીના ભાષણ દરમિયાન પ્રાંતીય રાજ્યપાલો સાથે વાતચીત

August 30th, 08:00 am

મને લાગે છે કે આ રૂમમાં સૈતામાની ગતિ, મિયાગીની સ્થિતિસ્થાપકતા, ફુકુઓકાની જીવંતતા અને નારાના વારસાની સુગંધ છે. આપ સૌ કુમામોતોની હૂંફ, નાગાનોની તાજગી, શિઝુઓકાની સુંદરતા અને નાગાસાકીના ધબકાર છો. આપ સૌ માઉન્ટ ફુજીની શક્તિ, સાકુરાની ભાવનાને મૂર્તિમંત કરો છો. સાથે મળીને, તમે જાપાનને કાલાતીત બનાવો છો.

કેબિનેટે કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા 3 પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી આપી

August 27th, 04:50 pm

ઉપરોક્ત પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય મુસાફરો અને માલસામાન બંનેના સરળ અને ઝડપી પરિવહનને સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલો કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીની સુવિધામાં સુધારો કરશે ઉપરાંત લોજિસ્ટિક ખર્ચ ઘટાડશે અને ઓઈલ આયાત પર નિર્ભરતા ઘટાડશે. વધુમાં, આ પ્રોજેક્ટ્સ CO2 ઉત્સર્જન ઘટાડવામાં ફાળો આપશે, જેનાથી ટકાઉ અને કાર્યક્ષમ રેલ કામગીરીને ટેકો મળશે. આ પ્રોજેક્ટ્સ તેના બાંધકામ દરમિયાન લગભગ 251 (બેસો એકાવન) લાખ માનવ-દિવસ માટે સીધી રોજગારી પણ ઉત્પન્ન કરશે.

બેંગલુરુ, કર્ણાટકમાં વિવિધ મેટ્રો પ્રોજેક્ટ્સના શિલાન્યાસ, ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

August 10th, 01:30 pm

કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવર ચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાજી, કેન્દ્રના મારા સાથી મનોહર લાલ ખટ્ટરજી, એચડી કુમારસ્વામી જી, અશ્વિની વૈષ્ણવ જી, વી સોમન્ના જી, સુશ્રી શોભાજી, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારજી, કર્ણાટક સરકારના મંત્રી બી સુરેશ જી, સાંસદ અશ્ર્વાસીજી, સાંસદ આર. ડૉ. મંજુનાથજી, ધારાસભ્ય વિજયેન્દ્ર યેદિયુરપ્પાજી અને કર્ણાટકના મારા ભાઈઓ અને બહેનો,