લેહમાં ‘તથાગતના પવિત્ર અવશેષોના પવિત્ર પ્રદર્શન’ના ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો

May 02nd, 06:59 pm

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ આદરણીય અવશેષો, જે કપિલવસ્તુમાં પિપ્રહવા સ્તૂપ સાથે જોડાયેલા છે અને ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા, તે ભગવાન બુદ્ધના શાશ્વત ઉપદેશોને મૂર્ત સ્વરૂપ આપે છે.

પ્રધાનમંત્રી 3જી જાન્યુઆરીએ ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

January 01st, 05:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રિલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” (The Light & the Lotus: Relics of the Awakened One) રાખવામાં આવ્યું છે.