પ્રધાનમંત્રી જ્ઞાન, સમજદારી અને દૂરંદેશીના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 19th, 08:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્ઞાન, સમજદારી અને દૂરંદેશી જેવા ગુણો જીવનમાં સફળતાનો પાયો છે. તેમણે નોંધ્યું કે આ ગુણોથી સમૃદ્ધ વ્યક્તિ સૌથી મુશ્કેલ પડકારોને પણ પાર કરી શકે છે અને વિજયી બની શકે છે.