પ્રધાનમંત્રી 2 ઓગસ્ટના રોજ વારાણસીની મુલાકાત લેશે
July 31st, 06:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશના વારાણસીમાં આશરે 2200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.