પ્રધાનમંત્રીએ શ્રી કે. વી. સંપત કુમારના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

June 30th, 06:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સંસ્કૃત દૈનિક સુધર્માના સંપાદક શ્રી કે. વી. સંપત કુમારના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.