પ્રધાનમંત્રી કર્ણાટકની મુલાકાતે, શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને તેમની મુલાકાતની ઝલક શેર કરી

April 15th, 05:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકની તેમની મુલાકાતની ઝલક શેર કરી.