સેશેલ્સની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રીનું સંબોધન

June 28th, 05:00 pm

પ્રધાનમંત્રી તરીકે મેં હિંદ મહાસાગર ક્ષેત્રના જે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે 2015 માં સેશેલ્સ હતો. પ્રધાનમંત્રી તરીકે આ મારી આફ્રિકાની પણ પ્રથમ મુલાકાત હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો કારણ કે હું માનતો હતો કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. આજે, એક દાયકા પછી જ્યારે હું અહીં પરત ફર્યો છું, ત્યારે મારો તે વિશ્વાસ અગાઉ કરતાં વધુ મજબૂત બન્યો છે.

પ્રધાનમંત્રીએ હઝરત ઇમામ હુસૈનને શ્રદ્ધાંજલિ આપી

June 26th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ને શ્રદ્ધાંજલિ આપી અને સત્ય અને ન્યાય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના હંમેશા યાદગાર બલિદાનને યાદ કર્યું.

પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહીનું રક્ષણ કરનારાઓને શ્રદ્ધાંજલિ અર્પી

June 25th, 10:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોનું દ્રઢતાપૂર્વક રક્ષણ કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેને ભારતના ઇતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંના એક તરીકે ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે આ સમયગાળાએ એવા અસંખ્ય નાગરિકોની અસાધારણ હિંમત અને દ્રઢતા પણ દર્શાવી હતી જેમણે મૌન રહેવાનો ઇનકાર કર્યો હતો અને બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને જાળવી રાખ્યા હતા.

નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 22nd, 10:24 pm

હું રિપબ્લિક ટીવી નેટવર્કના તમામ દર્શકોને મારા અભિનંદન પાઠવું છું, જે હવે ઘણી ભાષાઓમાં પ્રસારિત થાય છે. આ સમિટમાં ભાગ લેવા આવેલા તમામ સાથીઓનું પણ હું સ્વાગત કરું છું. 24 કલાક ચાલતી ન્યૂઝ ચેનલોમાં બ્રેકિંગ ન્યૂઝનું ઘણું મહત્વ હોય છે. અને આજકાલ જો તમે દુનિયામાં ગમે ત્યાં જુઓ તો આખી દુનિયા બ્રેકિંગ ન્યૂઝ મોડમાં હોય તેવું લાગે છે. આટલી ધમાલ વચ્ચે તમે આ સમિટનું આયોજન કરી રહ્યા છો અને તેમાં ભાગ લઈ રહ્યા છો, અને તેથી તમે વિશેષ અભિનંદનને પાત્ર છો. આ વખતે, તમારી ચર્ચાની થીમ પણ એટલી જ મહત્વપૂર્ણ છે: ગ્રેટ પાવર ઇન્ડિયા: નેશન ફર્સ્ટ (મહાન શક્તિ ભારત: રાષ્ટ્ર પ્રથમ).

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિપબ્લિક સમિટ 2026 ને સંબોધિત કરી

June 22nd, 08:00 pm

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.

પ્રધાનમંત્રીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 31st, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

હેગ, નેધરલેન્ડ્સમાં એક સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 16th, 01:30 pm

આમ તો ધ હેગ (The Hague) ને દુનિયા City of Peace and Justice” (શાંતિ અને ન્યાયનાં શહેર)ના રૂપમાં જાણે છે. પરંતુ આજે અહીં જે માહોલ છે તેને જોઈને લાગી રહ્યું છે કે ધ હેગ, ભારતીય મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે!

પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા

May 16th, 01:20 pm

સભાને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ સ્વાગત બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ડચ સોસાયટી (સમાજ) માં તેમના યોગદાન માટે અને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મિત્રતાના જીવંત સેતુ તરીકે સેવા આપવા બદલ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત સાથે સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના ઊંડા અને સ્થાયી ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતા, અને પેઢી દર પેઢી તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેની ઉજવણી કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ડચ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા, ખાસ કરીને ઇનોવેશન-આધારિત (નવીનતા-સંચાલિત) ક્ષેત્રોમાં, બંને દેશો વચ્ચેની સમકાલીન ભાગીદારીને મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમતના જોડાણો, ખાસ કરીને ક્રિકેટ અને હોકી, બંને દેશો વચ્ચેના ગાઢ લોકો-થી-લોકોના સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી રહ્યા છે.

Bengal’s strength is known worldwide, but TMC has trapped it in corruption: PM Modi in Mathurapur

April 23rd, 01:00 pm

Addressing a Vijay Sankalp rally in Mathurapur, West Bengal, PM Modi contrasted BJP’s 11 years of development with TMC’s 15 years of “lies and betrayal.” Targeting the TMC's syndicate culture, he described widespread “cut money” in jobs, land, rations and mandis. He concluded by asserting that a strong wave of change is visible across Bengal, driven by women and youth.

Today, against TMC’s jungle raj, people across Bengal are blowing the conch of change: PM Modi in Krishnanagar

April 23rd, 12:45 pm

PM Modi addressed a massive public rally in Krishnanagar, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal. He highlighted 15 years of “scams and broken promises” under TMC, contrasting it with BJP’s vision of “Sabka Saath, Sabka Vikas”. Reaffirming Modi's guarantee, he announced 10 guarantees for women.

PM Modi’s high-energy rallies in Krishnanagar and Mathurapur, West Bengal

April 23rd, 12:30 pm

PM Modi addressed massive public gatherings in Krishnanagar and Mathurapur, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal.

પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

April 13th, 09:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જલિયાંવાલા બાગના બહાદુર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેમનું બલિદાન આપણા લોકોની અદમ્ય ભાવનાની શક્તિશાળી યાદ અપાવે છે.

Prime Minister pays tribute to Bhagat Singh, Rajguru, and Sukhdev on Shaheed Diwas

March 23rd, 08:29 am

On the occasion of Shaheed Diwas, PM Modi paid rich tributes to the great freedom fighters Bhagat Singh, Rajguru and Sukhdev. Lauding their bravery, he observed that the martyrdom of these iconic heroes for the nation remains deeply etched in India's collective memory. He highlighted that they chose the path of sacrifice with conviction, placing the nation above their own lives..

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

March 23rd, 08:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાન સમાજવાદી નેતા અને વિચારક, ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતી નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

PM Modi addresses an enthusiastic public rally in Madurai, Tamil Nadu

March 01st, 04:30 pm

PM Modi addressed a massive public rally in Madurai, beginning his speech with deep reverence for Tamil Nadu’s spiritual heritage. He said he had just visited Tirupparankundram and received the darshan of Bhagwan Murugan, describing it as a truly pine experience. He said he prayed for the prosperity of Tamil Nadu and the entire nation.

પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 19th, 08:48 am

છત્રપતિ શિવાજી મહારાજની જયંતી પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વપ્નદ્રષ્ટા નેતા, અસાધારણ પ્રશાસક, વ્યૂહાત્મક વિચારક અને સ્વરાજ્યના ચેમ્પિયનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

January 30th, 01:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે બાપુના શાશ્વત આદર્શો આપણા રાષ્ટ્રની યાત્રાને માર્ગદર્શન આપતા રહેશે. શ્રી મોદીએ કહ્યું, અમે તેમના સિદ્ધાંતો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ છીએ અને ન્યાય, સંવાદિતા અને માનવતાની સેવા પર આધારિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ છીએ.

પ્રધાનમંત્રીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

January 03rd, 08:07 am

આજે સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અગ્રણી સમાજ સુધારકને યાદ કર્યા, જેમનું જીવન સેવા અને શિક્ષણ દ્વારા સમાજમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત હતું.

કુરુક્ષેત્રમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદ દિવસ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 25th, 04:40 pm

હરિયાણાના રાજ્યપાલ અસીમ ઘોષજી, લોકપ્રિય મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, મનોહર લાલજી, રાવ ઈન્દ્રજીત સિંહજી, કૃષ્ણ પાલજી, હરિયાણા SGPC પ્રમુખ જગદીશ સિંહ ઝીંદાજી, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુરુક્ષેત્ર, હરિયાણા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસ પર સંબોધન કર્યું

November 25th, 04:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસની ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કર્યો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આજનો દિવસ ભારતના વારસાના એક નોંધપાત્ર સંગમ તરીકે આવ્યો છે. તેમણે પ્રકાશિત કર્યું કે સવારે તેઓ રામાયણના શહેર અયોધ્યામાં હતા, અને હવે તેઓ ગીતાના શહેર કુરુક્ષેત્રમાં છે. તેમણે જણાવ્યું કે બધા શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના 350મા શહીદી દિવસના અવસરે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં સંતો અને આદરણીય સંગતની હાજરીને સ્વીકારી અને સૌને આદરપૂર્વક વંદન વ્યક્ત કર્યા હતા.