પ્રધાનમંત્રીએ આસામના જોગીઘોપા ખાતે ઇનલેન્ડ વોટરવેઝ ટર્મિનલના ઉદ્ઘાટનને બિરદાવ્યું

February 18th, 09:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના જોગીઘોપા ખાતે બ્રહ્મપુત્ર (રાષ્ટ્રીય વોટરવે-2) પર ઇનલેન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ (IWT) ટર્મિનલના ઉદ્ઘાટનની પ્રશંસા કરી.